૧૧૩ કામદારોને નોટીસ વગર છૂટા કરી દેવાતા ખાનગી કંપની સામે કામદારો આમરણાંત આંદોલન પર ઉતર્યા

જામનગર: જામનગરમાં ખાનગી કંપની સામે કામદારો આમરણાંત આંદોલન પર ઉતર્યા હોવાનું સામે આવ્યુ છે. કામદારોના આમરણાંત આંદોલનનું કારણ કે સિમેન્ટ કંપનીએ ઓક્ટોબર માસમાં ૧૧૩ કામદારોને કામ પરથી છૂટા કરી દીધા … Read More

દાહોદના લક્ષ્મીનગરમાં ગંદા પાણી મામલે સ્થાનિકોના ધરણાં

દાહોદ શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસોથી બોરીંગમાં લાલ રંગનું પાણી આવી રહ્યું છે. ધીમે-ધીમે ૬૦ ટકા જેટલા ઘરોમાં બોરિંગનું પાણી લાલ રંગનુ આવવા લાગ્યુ છે. આ પાણી કઈ રીતે … Read More