આરએસપીએલ લિમિટેડ દ્વારા ફેલાવવામાં આવતા બેરોકટોક પ્રદુષણ અંગે નિંદ્રાધિન જીપીસીબીને ગુજરાત હાઇકોર્ટે ફટાકારેલ રૂ.20 લાખનો દંડ

નિષ્ક્રિયતા માટે જવાબદાર જણાતા ભૂલ કરનારા અધિકારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. ઉપરાંત આવા ભૂલ કરનારા અધિકારીઓ સામે શિસ્તભંગની તપાસ પણ હાથ ધરવામાં આવશે જીપીસીબીની નિષ્ક્રિયતાના કારણે પ્રદુષણ રોકવા અને જબાબદારો … Read More

ઔદ્યોગિક પ્રદૂષણથી મુક્તિ મેળવવા આ રાજ્યની સરકાર ચલાવશે અભિયાન

શિયાળાની ઋતુ સાથે જ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધી જતું હોય છે. ત્યારે હવે રાજ્ય સરકારે એક મહિના સુધી ઔદ્યોગિક પ્રદૂષણ સામે અભિયાન ચલાવવા માટેની જાહેરાત કરી છે. દિલ્હીના પર્યાવરણ પ્રધાન … Read More