અન્નદાતાની વાતઃ બોરવેલના કેમિકલયુક્ત પાણીથી ખેતી કરવા ખેડૂતો મૂકબધિર તંત્ર સામે બન્યા લાચાર

અમદાવાદઃ ગુજરાતમાં ભૂગર્ભજળને લઇને નેશનલ ગ્રીન ટ્રબ્યુનલે રાજ્ય સરકારને તાજેતરમાં જ નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે તે અહેવાલને લઇને ગુજરાતમાં ભૂગર્ભજળની સ્થિતિને લઇને ચર્ચા જોવા મળી રહી છે. ગુજરાતમા ભૂગર્ભજળમાં … Read More

વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ : નરોડા એન્વાર્યોમેન્ટના ચેરમેન શૈલેષ પટવારીએ જણાવ્યા પોતાના મંતવ્યો

વર્ષ 1974માં પ્રથમવાર ઉજવણી બાદ દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે પર્યાવરણ દિવસની ઉજવણી એક વિશેષ થીમ પર આધારિત હોય છે અ … Read More