M/S. DCW દ્વારા ઘુડખર અભ્યારણ્યમાં ફેલાવામાં આવી રહેલા પ્રદૂષણ સામે જીપીસીબી દ્વારા શા માટે નથી કરાઈ રહી કડક કાર્યવાહી?

સંરક્ષિત ઘુડખર અભ્યારણ્ય પ્રદૂષણના પગલે અસુરક્ષિત મે. ડીસીડબ્લ્યુને શું છાવરી રહી છે જીપીસીબી? વર્ષોથી ઘુડખર અભ્યારણ્યમાં પ્રદૂષણ ફેલાવી રહી છે ડીસીડબ્લ્યુ ધાગંધ્રાની ડીસીડબ્લ્યુ કંપનીનું જિલ્લા સ્તરની સમિતિ દ્વારા નિરીક્ષણ કરાશે, … Read More

અંતિમ શ્વાસ સુધી ટિમ્બર માફિયાઓ અને વાઘ સંરક્ષણ માટે લડનાર વન્યજીવન કાર્યકર્તા કેએમચિનપ્પાનું નિધન

બેંગલુરુ:  વન્યજીવ કાર્યકર્તા કેએમ ચિનપ્પાનું સોમવારે કર્ણાટકના કોડાગુ જિલ્લામાં તેમના નિવાસસ્થાને અવસાન થયું.  કેએમ ચિનપ્પાના પરિવારમાં તેમની પત્ની અને પુત્ર છે. તે નાગરહોલ અને વન્યજીવ સંરક્ષણનો પર્યાય હતા. જ્યારે નાગરહોલ હજુ પણ … Read More

જામનગરના પાછલા ૧૫૦ વર્ષના ઇતિહાસમાં આ પહેલી વખત બન્યું

જામનગરઃ જામનગરના ઇતિહાસમાં દોઢસો વર્ષમાં પહેલીવાર સડોદર નજીક ફુલનાથ મહાદેવના મંદિર વિસ્તારમાં સિંહણની પધરામણી થઈ છે. જામનગર ગ્રામ્ય પંથકમાં ફુલનાથ મહાદેવની વીડીમાં સિંહણ આંટાફેરા કરતી કેમેરામાં કેદ થઈ છે. DCF … Read More

સિંહણ રાજમાતાઃ જંગલના રાજાઓના સામ્રાજ્ય વચ્ચે એક સિંહણ એવી હતી કે જેણે સમગ્ર ગીરમાં પોતાનું એકચક્રી સાશન ચલાવેલુ

અમરેલી: આમ તો એશિયાટિક સિંહ એ ફક્ત ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ છે. જો કે આ જંગલના રાજાઓના સામ્રાજ્ય વચ્ચે એક સિંહણ એવી હતી કે જેણે સમગ્ર ગીરમાં … Read More

અલ નીનો: ઝિમ્બાબ્વેના નેશનલ પાર્કમાં દુષ્કાળના કારણે સો હાથીઓના મોત

હરારેઃ ઝિમ્બાબ્વેના સૌથી મોટા રમત અભયારણ્ય એવા હ્વાંગે નેશનલ પાર્કમાં અલ નીનોના કારણે સર્જાયેલા દુષ્કાળના કારણે ઓછામાં ઓછા 100 હાથીઓના મોત થયા છે. ઈન્ટરનેશનલ એનિમલ વેલફેર એન્ડ પ્રોટેક્શન ગ્રુપે સોમવારે … Read More

ઘુવડની બલિઃ દિવાળી પર સક્રિય તસ્કરોને પકડવા આ રાજ્યનું વન વિભાગ હાઈ એલર્ટ પર

ઉત્તર પ્રદેશના ઈટાવામાં દિવાળીના તહેવાર પર ઘુવડ પક્ષીના બલિદાનની આશંકાને ધ્યાનમાં રાખીને વન વિભાગ હાઈ એલર્ટ પર છે. ઇટાવા જિલ્લા વિભાગીય વન અધિકારી અતુલકાન્ત શુક્લાએ યુનિવાર્તાને એક ખાસ વાતચીતમાં જણાવ્યું … Read More