માનવ સમાજ જંગલોનું મહત્વ ભૂલી જવાની ભૂલ કરી રહ્યો છે

માનવ સમાજ જંગલોનું મહત્વ ભૂલી જવાની ભૂલ કરી રહ્યો છે. જંગલો જીવનદાતા છે. વાસ્તવિકતા એ છે કે જંગલોએ પૃથ્વી પર જીવનનું જતન કર્યું છે, એમ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દહેરાદૂનની ઇન્દિરા ગાંધી નેશનલ … Read More

M/S. DCW દ્વારા ઘુડખર અભ્યારણ્યમાં ફેલાવામાં આવી રહેલા પ્રદૂષણ સામે જીપીસીબી દ્વારા શા માટે નથી કરાઈ રહી કડક કાર્યવાહી?

સંરક્ષિત ઘુડખર અભ્યારણ્ય પ્રદૂષણના પગલે અસુરક્ષિત મે. ડીસીડબ્લ્યુને શું છાવરી રહી છે જીપીસીબી? વર્ષોથી ઘુડખર અભ્યારણ્યમાં પ્રદૂષણ ફેલાવી રહી છે ડીસીડબ્લ્યુ ધાગંધ્રાની ડીસીડબ્લ્યુ કંપનીનું જિલ્લા સ્તરની સમિતિ દ્વારા નિરીક્ષણ કરાશે, … Read More

અંતિમ શ્વાસ સુધી ટિમ્બર માફિયાઓ અને વાઘ સંરક્ષણ માટે લડનાર વન્યજીવન કાર્યકર્તા કેએમચિનપ્પાનું નિધન

બેંગલુરુ:  વન્યજીવ કાર્યકર્તા કેએમ ચિનપ્પાનું સોમવારે કર્ણાટકના કોડાગુ જિલ્લામાં તેમના નિવાસસ્થાને અવસાન થયું.  કેએમ ચિનપ્પાના પરિવારમાં તેમની પત્ની અને પુત્ર છે. તે નાગરહોલ અને વન્યજીવ સંરક્ષણનો પર્યાય હતા. જ્યારે નાગરહોલ હજુ પણ … Read More

વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ૨૫૮૬ કરોડની જોગવાઇ

સાતત્યપૂર્ણ વિકાસ માટે વન અને પર્યાવરણ જતનના ક્ષેત્રોમાં પણ ગુજરાતે હરણફાળ ભરી છે. હાલમાં COP-28 માં માનનીય વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ગ્રીન ક્રેડીટ પહેલની શરૂઆત કરેલ છે. નેટ ઝીરોના લક્ષ્યાંક હાંસલ … Read More

જામનગરના પાછલા ૧૫૦ વર્ષના ઇતિહાસમાં આ પહેલી વખત બન્યું

જામનગરઃ જામનગરના ઇતિહાસમાં દોઢસો વર્ષમાં પહેલીવાર સડોદર નજીક ફુલનાથ મહાદેવના મંદિર વિસ્તારમાં સિંહણની પધરામણી થઈ છે. જામનગર ગ્રામ્ય પંથકમાં ફુલનાથ મહાદેવની વીડીમાં સિંહણ આંટાફેરા કરતી કેમેરામાં કેદ થઈ છે. DCF … Read More

સિંહણ રાજમાતાઃ જંગલના રાજાઓના સામ્રાજ્ય વચ્ચે એક સિંહણ એવી હતી કે જેણે સમગ્ર ગીરમાં પોતાનું એકચક્રી સાશન ચલાવેલુ

અમરેલી: આમ તો એશિયાટિક સિંહ એ ફક્ત ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ છે. જો કે આ જંગલના રાજાઓના સામ્રાજ્ય વચ્ચે એક સિંહણ એવી હતી કે જેણે સમગ્ર ગીરમાં … Read More

ઘુવડની બલિઃ દિવાળી પર સક્રિય તસ્કરોને પકડવા આ રાજ્યનું વન વિભાગ હાઈ એલર્ટ પર

ઉત્તર પ્રદેશના ઈટાવામાં દિવાળીના તહેવાર પર ઘુવડ પક્ષીના બલિદાનની આશંકાને ધ્યાનમાં રાખીને વન વિભાગ હાઈ એલર્ટ પર છે. ઇટાવા જિલ્લા વિભાગીય વન અધિકારી અતુલકાન્ત શુક્લાએ યુનિવાર્તાને એક ખાસ વાતચીતમાં જણાવ્યું … Read More

આજે વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે, ગુજરાતના 23 અભ્યારણ્યો વન્યજીવોને બનાવે છે આપણું ગૌરવ

વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે દર વર્ષે 4 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસનો  હેતુ પ્રાણીઓના અધિકારોને પ્રોત્સાહન આપવાનો અને સમગ્ર વિશ્વમાં પ્રાણી કલ્યાણના ધોરણને વધારવાનો છે. વર્લ્ડ એનિમલ વેલ્ફેર … Read More

ભારત જૈવવૈવિધ્યતાનું હોટસ્પોટ: ભારતની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટી વિશ્વની જૈવવૈવિધ્યતાના ૭ ટકાથી વધુ

ગુજરાતમાં તા.૨ થી ૮ ઓકટોબર દરમિયાન તમામ ૩૩ જિલ્લા અને ૨૫૦ તાલુકાઓમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની વિવિધ રીતે ઉજવણી કરાશે ભારત જૈવવૈવિધ્યતાનું હોટસ્પોટ છે. પ્રાણીઓ અને વૃક્ષોની વિવિધ પ્રજાતિઓની વિશાળ શ્રેણીનું … Read More

ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અને અરણ્ય ઉદ્યાનમાં મુલાકાતીઓ માટે સપ્તાહ દરમિયાન નિઃશુલ્ક પ્રવેશ અપાશે

ગીર ફાઉન્ડેશન- ગાંધીનગર દ્વારા તા.૦૨ થી ૮ ઑક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ- ૨૦૨૩‘ની ઉજવણી કરાશે ગાંધીનગરઃ પ્રતિ વર્ષ ગુજરાત સહિત દેશભરમાં તારીખ ૦૨થી ૦૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે. … Read More