ભારત કુદરતી ખેતી પર ભાર આપશે

શ્રીલંકામાં આર્થિક કટોકટી પાછળ કેમિકલ મુક્ત ખેતી પણ મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. ત્યાં સરકારે જાહેરાત કરી હતી કે શ્રીલંકા ૧૦૦% ઓર્ગેનિક ખેતી ધરાવતો વિશ્વનો પ્રથમ દેશ હશે. આવી જાહેરાત … Read More

ભારત બાયોટેકના કોવેક્સિનના સપ્લાય પર WHOએ પ્રતિબંધ લગાવ્યો

જ્યારથી કોરોના મહામારીએ દસ્તક આપી છે, ત્યારથી વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન હમેશા કોઈ દેશમાં કોઈ વધારે વાઈરસનો ફેલાવો ન થાય તેના પ્રયાસોમાં તૈયાર રહે છે   જેવામાં હવે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એવો … Read More

કોરોનાની મહામારી ૩ રીતે ફેલાઈ શકે છે : ડબ્લ્યુએચઓ

દુનિયાભરના ઘણા દેશોમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો આવ્યો છે તો ઘણા દેશમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને લોકોને ચેતાવણી આપી છે અને કહ્યું … Read More

યુરોપ, ચીનમાં કોરોનાનું જોખમ વધતાં મહારાષ્ટ્ર સરકાર સજાગ

વિશ્વના દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉંચક્યુ છે. આ દરમિયાન ભારતમાં પણ કોરોના સંક્રમણ વધવાની સંભાવના છે.ત્યારે મહારાષ્ટ્ર સરકારે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ … Read More

જમ્મુકાશ્મીરના લેહમાં ૪.૩ની તીવ્રતાનો ભુકંપનો આંચકો

ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરના લેહ વિસ્તારમાં આજે સવારે ૭.૨૯ વાગ્યે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. સદનસીબે હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર … Read More

ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ કોરોના વાયરસથી સંક્રમિત

ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ સોમવારે કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમના મીડિયા સલાહકારે આ માહિતી આપી હતી. ૫૦ વર્ષીય બેનેટ ૩ એપ્રિલથી ૫ એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાત લેવાના … Read More

ઈકબાલગઢના સેવાભાવીએ ગામમાં પક્ષીઓ માટે પાણીના કુંડા મૂક્યા

ઉનાળાની શરૂઆત થતાં કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે. કેટલાક વિસ્તારોમાં પાણીની અછત પણ સર્જાતી હોય છે અને પાણી મેળવવા માટે ફાંફાં મારવા પડતા હોય છે. આવી કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે … Read More

દેશમાં ૧૨-૧૪ વર્ષના ૭૨ લાખ બાળકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે ૧૨-૧૪ વર્ષની વય જૂથને એન્ટિ-કોવિડ રસીના ૭૨ લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં … Read More

મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારની વિઠ્ઠલ નિવાસ બિલ્ડીંગમાં ભીષણ આગ

મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ નિવાસ નામની ઇમારતમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો આવેલી છે. અચાનક બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ એક મકાનમાં આગ લાગી હતી. … Read More

હૈદરાબાદના બોઈગુડામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ : ૧૦ લોકોના મોત

હૈદરાબાદના બોઇગુડા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે.આ આગમાં હજુ પણ ૧૨ લોકો ફસાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગના લોકોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૧૦ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news