સુરતની સચિન જીઆઈડીસીના ભંગારના ગોડાઉનમાં આગના બનાવથી અફરાતફરી

સુરતના સચિન જીઆઈડીસી સ્થિત નવજીવન હોટેલ પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં મધ રાત્રીના સમયે આગ લાગી હતી. જેને લઈને અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની … Read More

હૈદરાબાદના બોઈગુડામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ : ૧૦ લોકોના મોત

હૈદરાબાદના બોઇગુડા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે.આ આગમાં હજુ પણ ૧૨ લોકો ફસાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગના લોકોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૧૦ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા … Read More