યોગગુરુ રામદેવએ દાવો કર્યો, ભારતમાં કોરોના મહામારી બાદ કેન્સરના કેસ વધ્યા

યોગગુરુ બાબા રામદેવે શનિવારે દાવો કર્યો હતો કે કોવિડ-૧૯ મહામારી બાદ દેશમાં કેન્સરના કેસમાં વધારો થયો છે. રામદેવે શનિવારે સવારે ગોવાના મીરામાર બીચ પર એક સભાને સંબોધતા આ વાત કહી. … Read More

કોરોના મહામારી હજુ ખતમ થવાની નજીક પણ પહોંચી નથી : ડબ્લ્યુએચઓ

દેશમાં કોરોનાની ચોથી લહેરની આશંકાઓ વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક નિવેદને ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. ડબ્લ્યુએચઓના પ્રમુખે ચેતવણી આપતા કહ્યું કે, કોરોના મહામારી હજુ ખતમ થવાની નજીક પણ … Read More

કોરોનાની મહામારી ૩ રીતે ફેલાઈ શકે છે : ડબ્લ્યુએચઓ

દુનિયાભરના ઘણા દેશોમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો આવ્યો છે તો ઘણા દેશમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને લોકોને ચેતાવણી આપી છે અને કહ્યું … Read More