ગુજરાતના સ્થાપના દિવસ, આગામી ૧ લી મે થી ગ્રામીણ કક્ષાએથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહા અભિયાન શરૂ થશે

ગુજરાત સમગ્ર દેશ માટે ‘મૉડેલ’ રાજ્ય છે. પ્રાકૃતિક ખેતી અંગે પણ આખું ભારત ગુજરાત પાસેથી પ્રેરણા લે એ હેતુથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે ‘મિશન મૉડ’ પર કામ શરૂ કરવામાં આવ્યું … Read More

આણંદની કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ અપાઈ

આણંદની કૃષિ યુનિવર્સિટી, બં.અ.કૃષિ મહાવિદ્યાલયના એગ્રોનોમી વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પાંચ દિવસીય તાલીમનું કુલપતિ, ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એગ્રોનોમી વિભાગના પ્રાધ્યાપક … Read More

ભારત કુદરતી ખેતી પર ભાર આપશે

શ્રીલંકામાં આર્થિક કટોકટી પાછળ કેમિકલ મુક્ત ખેતી પણ મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. ત્યાં સરકારે જાહેરાત કરી હતી કે શ્રીલંકા ૧૦૦% ઓર્ગેનિક ખેતી ધરાવતો વિશ્વનો પ્રથમ દેશ હશે. આવી જાહેરાત … Read More