ગુજરાતમાં ૬,૬૯,૦૦૦ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી

ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. જૂન-૨૦૨૩ માં; એક મહિનામાં જ વધુ ૧,૩૨,૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. ગુજરાતમાં હવે ૬,૬૯,૦૦૦ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી … Read More

રાજ્યપાલે આચાર્ય તરીકે દક્ષિણામાં ગ્રામજનો અને ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતી કરવાનું વચન માગ્યું

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાનની સરહદને અડીને આવેલા સૂઈગામ તાલુકાના સીમાવર્તી ગામો; પાટણ, ભરડવા, સૂઈગામ, બોરુ, મસાલી અને માધપુરાની મુલાકાત લીધી હતી. કોઈ રાજ્યપાલ બનાસકાંઠા જિલ્લાના આ અંતરિયાળ … Read More

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી મિશન મોડમાંઃ કૃષિના નવા યુગનો પ્રારંભ થયો છેઃ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

ગો સેવા ગતિવિધિ – વડોદરા વિભાગના યજમાન પદે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બાણજ ગામમાં યોજાયેલા ગૌ કૃષિ સંગમ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિને કૃષિના નવા યુગનો પ્રારંભ ગણાવી … Read More

ખરીફ સીઝનમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ

ગુજરાતમાં ખેતીની ખરીફ સીઝનમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે અને ખરીફ સીઝન પહેલાં વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અનુરોધ કર્યો છે. રાજ્યમાં … Read More

આ ખરીફ સીઝનથી જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

ગુજરાતનો પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતો થાય એ માટે મિશન મોડ પર કામ કરવા, ખેડૂતોને તાલીમ આપવા વિશેષ કાર્યયોજના તૈયાર કરવા અને તાલુકા તથા જિલ્લા મથકોએ પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ … Read More

પ્રાકૃતિક ખેતી મારા માટે ‘મિશન’ અને સૌથી મહત્વનો વિષય : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના નિવૃત્ત સચિવ સંજય અગ્રવાલ અને કૃષિ મંત્રાલય, નવી દિલ્હીના સંયુક્ત સચિવ પ્રિય રંજને આજે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે સમગ્ર દેશમાં પ્રાકૃતિક … Read More

વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તો ગાયો સડકો પર નહીં દેખાયઃ શ્રી આચાર્ય દેવવ્રતજી

દ્વારકાની પાવન ભૂમિમાં ભથાણ ચોક વિસ્તારમાં બીમાર, અકસ્માતગ્રસ્ત ગૌ વંશની સેવાર્થે શ્રી દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌશાળા ટ્રસ્ટનો મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય … Read More

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પાંજરાપોળ ગૌશાળા વિનામૂલ્યે ગાય આપવા તૈયાર : યોગ્ય યોજના તૈયાર કરાશે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના સૂચનને પાંજરાપોળ-ગૌશાળાના સંચાલકો તરફથી આવકાર – ગુજરાતની પાંજરાપોળ-ગૌશાળાઓનું પશુઓનું ભારણ ઓછું કરવા ઉચ્ચકક્ષાની બેઠકમાં રાજ્યપાલશ્રીના મહત્વના સૂચનો / મહત્વનું માર્ગદર્શન –  વાછરડીનો જન્મદર વધારવા સેકસ સૉર્ટેડ … Read More

રાજકોટમાં રાજ્યપાલે ૧૦ હજાર ખેડૂતોને સંબોધ્યા, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની હિમાયત કરી

રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન ખાતે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થતિ રહ્યા હતા અને તેમણે ખેડૂત સંમેલનમાં૧૦ હજાર ખેડૂતોને સંબોધીને પ્રાકૃતિક ખેતીનું મૂલ્ય … Read More

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીનો વર્કશોપ યોજાયો

ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં સવારે વર્કશોપ શરૂ થયો હતો આ વર્કશોપમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ગ્રામીણ વિસ્તારમાંથી આવેલા ખેડૂતો તથા પશુપાલકો હાજર રહ્યા હતા. ખેડૂતોએ પોતાના અનુભવ વર્ણવ્યા હતા તથા ખેતીમાં … Read More