દેશમાં ૧૨-૧૪ વર્ષના ૭૨ લાખ બાળકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે ૧૨-૧૪ વર્ષની વય જૂથને એન્ટિ-કોવિડ રસીના ૭૨ લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં … Read More

રસીમાં ફેરફાર કરીને સમસ્યાનો સામનો કરી શકાય છે : ડો. ગુલેરિયા

દર વર્ષે નવી ઈન્ફલ્યુએન્ઝા રસીનું ઉત્પાદન સૂચવે છે કે પરિવર્તનની સ્થિતિમાં હાલની રસીઓમાં ફેરફાર કરવો શક્ય છે. તેમણે કહ્યું કે રોગચાળાના નિષ્ણાતો વાયરસના પરિવર્તનમાં રસી ઓછી અસરકારક હોવાને લઈને ચિંતિત … Read More