કાળઝાળ ગરમીમાં આકાશમાંથી હજારો પક્ષીઓ પડી રહ્યાની ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા

ભારત આ દિવસોમાં આકરી ગરમીની ઝપેટમાં છે. લગભગ દરેક વિસ્તારમાં તાપમાન ચાલીસથી વધુ છે. આ ઉનાળામાં માણસોની હાલત કફોડી બની છે એટલે ગરમીથી બચવા લોકો ઘરની અંદર જ રહેવાનું પસંદ … Read More

બુદ્ધ પૂર્ણિમાએ પક્ષીઓને મુક્ત કરવાની પરંપરા છે

બુદ્ધ પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પછી મંદિરો અને ધાર્મિક સ્થળો પર બૌદ્ધ ધર્મનો ધ્વજ લહેરાવવામાં આવે છે. આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ સાથે ભક્તો બૌદ્ધ મંદિરમાં … Read More

ઈકબાલગઢના સેવાભાવીએ ગામમાં પક્ષીઓ માટે પાણીના કુંડા મૂક્યા

ઉનાળાની શરૂઆત થતાં કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે. કેટલાક વિસ્તારોમાં પાણીની અછત પણ સર્જાતી હોય છે અને પાણી મેળવવા માટે ફાંફાં મારવા પડતા હોય છે. આવી કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે … Read More

વડોદરાના વઢવાણામાં ૯૫ હજારથી વધુ પક્ષીઓ શિયાળામાં આવ્યા

વઢવાણા એ સદી કરતાં પણ વધુ જૂનું, સયાજીરાવ મહારાજે એમની રૈયત માટે પાણી અને સિંચાઇની વ્યવસ્થા કરવા,ચોમાસામાં નિરર્થક વહી જતાં ઓરસંગના પાણીને જોજવા પાસેના આડબંધ થી રોકીને નહેર દ્વારા વઢવાણામાં … Read More

મેક્સિકોમાં પક્ષીઓનું ઝુંડ અચાનક જમીન પર પટકાયા : અનેક પક્ષીના મોત

મેક્સિકોના કુઆઉટેમોક શહેરમાં પક્ષીઓનું એક ઝુંડ ઊડતાં ઊડતાં એમાંથી અચાનક જમીન પર પડ્યાં હતાં. ઝુંડમાં સેંકડો પીળા માથાવાળાં બ્લેક બર્ડ્‌સ સામેલ હતાં. એમાં અનેક પંખીઓનાં મોત નીપજ્યાં. ઘટના ૭ ફેબ્રુઆરીની … Read More

પાલનપુર કલેકટર દ્વારા પક્ષીઓને બચાવવા અભિયાનની બેઠક યોજાઈ

ઉત્તરાયણનો તહેવાર પશુ-પક્ષી અને પર્યાવરણને નુકશાન ન થાય તેવી રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવીએ પરંતું આપણે સૌ સાથે મળીને કેટલીક નાની બાબતો ઉપર ધ્યાન આપીએ તો ઘણા પક્ષીઓના જીવ બચાવી શકાય … Read More