વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા, ૧૧ બાળકો, ૨ શિક્ષકોના મોત

વડોદરાઃ વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં ૧૦થી વધુ વિધાર્થીઓ તેમજ ૨ શિક્ષકોના મોત થયા છે. જ્યારે … Read More

Maharashtra: થાનેની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ લાગી આગ, એકનું મોત

મુંબઈને અડીને આવેલા થાને જિલ્લાની બદલાપુર એમઆઇડીસીમાં આજે ગુરૂવારે એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં એક કર્મચારીની મોત અને ચાર લોકો ઘાયલ થયાની માહિતી પ્રાપ્ત … Read More

છેલ્લા 10 વર્ષમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના વરસાદમાં વધારો જોવા મળ્યોઃ અહેવાલ

નવી દિલ્હી: દેશના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા એક દાયકા (2012-2022) દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના વરસાદમાં વધારો જોવા મળ્યો છે અને 55 ટકા ‘તલુકા’માં 10 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. કાઉન્સિલ ઓન … Read More

2023ના અંત સુધીમાં ચીનની વસ્તી ઘટીને 1.409 અબજ થઈ ગઈ

બેઇજિંગ: ચીનની વસ્તી 2023ના અંત સુધીમાં વાર્ષિક ધોરણે 20.8 મિલિયનથી ઘટીને 1.409 અબજ થઈ ગઈ છે. ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા પરથી બુધવારે આ માહિતી આપવામાં આવી છે. બ્યુરોના … Read More

આજથી “વન સેતુ ચેતના યાત્રા”નો નવસારીના ‘જાનકી વન’થી થશે પ્રારંભ

આ યાત્રા 14 જિલ્લામાં અંદાજિત 1000 કી.મીનું અંતર કાપી તા.22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે યાત્રામાં અંદાજિત 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને સાંકળી લેવાશે … Read More

ચેતવણીરૂપ કિસ્સોઃ સુરતમાં કબૂતરનાં ચરકથી વૃદ્ધનું મોત નિપજ્યું

વૃદ્ધ કબૂતરને રોજ ઘરની અગાસી પર ચણ નાખતા હતા જેથી ઈન્ફેક્શન વધી ગયું અને ફેફસાંને ફેઈલ કરી દીધાં સુરતઃ સુરત શહેરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. જેમાં કબૂતરની હગાર … Read More

પીએમ નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં ૨૮૦૦ વર્ષ જૂના માનવ વસવાટના પુરાવા મળ્યા

ગાંધીનગર: ગુજરાતના પીએમ નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં ૨૮૦૦ વર્ષ જૂના માનવ વસવાટના પુરાવા મળ્યા છે. આઇઆઇટી‌ ખડગપુર અને એએસઆઇના નેતૃત્વમાં છેલ્લાં ૭ વર્ષથી અહીં ખોદકામ ચાલી રહ્યું છે. આઈઆઇટી ખડગપુરના … Read More

૨૪થી ૨૬ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે

અમદાવાદઃ ગુજરાતમાં હજી પણ આ સીઝનની કડકડતી ઠંડી આવી જ નથી. આખો ડિસેમ્બર અને અડધુ જાન્યુઆરી જતુ રહ્યું, પરંતું લોકોને હજી પણ હાડ થીજવતી ઠંડી અનુભવાઈ નથી. ઠંડી આવતી નથી, … Read More

ભારતીય અર્થવ્યવસ્થા યુદ્ધથી પરેશાન વિશ્વમાં અનિશ્ચિતતાઓનો સામનો કરવા માટે સારી સ્થિતિમાં છે

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ના સભ્ય જયંત આર વર્માએ જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્રે છેલ્લા કેટલાક વર્ષોમાં તમામ ભૌગોલિક રાજનીતિક આંચકાઓને મજબૂત રીતે સહન કર્યા છે અને … Read More

અમદાવાદ એરપોર્ટ પરથી ઉપડનારી ફ્લાઈટ્સને ગાઢ ધુમ્મસને કારણે અસર પડી

અમદાવાદઃ દિલ્હીના મોટાભાગના વિસ્તારો ગાઢ ધુમ્મસની ચાદરથી ઢંકાયેલા જોવા મળ્યા છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે પાલમ અને સફદરજંગ એરપોર્ટ પર ૫૦૦ મીટર વિઝિબિલિટી નોંધવામાં આવી હતી. આ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news