આજથી “વન સેતુ ચેતના યાત્રા”નો નવસારીના ‘જાનકી વન’થી થશે પ્રારંભ

આ યાત્રા 14 જિલ્લામાં અંદાજિત 1000 કી.મીનું અંતર કાપી તા.22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે યાત્રામાં અંદાજિત 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને સાંકળી લેવાશે … Read More

વડાપ્રધાન મોદીના આહ્વાન પર દેશભરમાં નેતાઓએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો

ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતે કરી સ્વચ્છતા અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર રવિવારે દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન … Read More

હવે વિદેશી પ્રવાસીઓ તાજમહેલ નહી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવે છેઃ સીઆર પાટીલ

ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલે ગુરુવારે રાજકોટના નાના માવા ચોક ખાતે યોજાયેલી જાહેર સભામાં નિવેદન આપ્યુ છે કે વર્ષો પહેલા વિદેશી પ્રવાસીઓ ભારતમાં તાજમહેલ જોવા માટે આવતા હતા.જો કે … Read More