વડનગરમાં બનનારૂં એશિયાનું સૌપ્રથમ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ૨૮૦૦ વર્ષથી અત્યાર સુધીના ઇતિહાસની ઝાંખી કરાવશે

મહેસાણાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માદરે વતન વડનગર ઐતિહાસિક નગરી તરીકે આખી દુનિયામાં જાણીતું છે. ત્યારે હવે તેની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાવા જઈ રહયું છે. વાત વડનગરમાં આકાર લઈ રહેલા … Read More

પીએમ નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં ૨૮૦૦ વર્ષ જૂના માનવ વસવાટના પુરાવા મળ્યા

ગાંધીનગર: ગુજરાતના પીએમ નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં ૨૮૦૦ વર્ષ જૂના માનવ વસવાટના પુરાવા મળ્યા છે. આઇઆઇટી‌ ખડગપુર અને એએસઆઇના નેતૃત્વમાં છેલ્લાં ૭ વર્ષથી અહીં ખોદકામ ચાલી રહ્યું છે. આઈઆઇટી ખડગપુરના … Read More

પીએમ નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં એરપોર્ટ બનશે

૬ ડિસેમ્બરે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ વડનગર આવશે અધિકારીઓને સૂચિત જગ્યાના ૭/૧૨, ગામનો નકશો અને સર્વેના સાધનો સાથે હાજર રહેવા સૂચના વડનગરઃ દેશના લોક લાડીલા પીએમ નરેન્દ્ર મોદીના વતન … Read More

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે મોઢેરાથી બહુચરાજી સુધીના નવા વોકવેની મોઢેશ્વરી મંદિર મોઢેરાથી કરાવી શરૂઆત

મહેસાણાઃ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્રારા આજ રોજ મોઢેરાથી બહુચરાજી સુધીના ૧૫ કિલોમીટરનાં નવા માર્ગ પર પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો. યાત્રામાં રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે અનેક મહાનુભાવો … Read More

ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ૪ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો મહેસાણા ખાતે આવી પહોંચ્યો

ઉત્તર ગુજરાતમાં પિયત માટે નર્મદાના નીર મળી રહ્યા છે. ત્યારે રવિ ઋતુમાં રાયડો, જીરું, ઘઉં, ચણા સહિતના પાકોનું મોટા પાયે વાવેતર થાય છે. રવિ વાવેતર માટે ખેડૂતોને રાસાયણિક ખાતર સમયસર … Read More

મહેસાણાના કસલપુરમાં ગેસ લીકેજનો મામલો, ઓએનજીસી ટીમે લીકેજ પર કાબૂ મેળવ્યો

મહેસાણા તાલુકા નજીક આવેલા કસલપુર ગામની સીમમાં ૯ દિવસ અગાઉ ઓએનજીસી વેલ પર કામગીરી દરમિયાન ભેદી ધડાકા સાથે ગેસ લીક થયો હતો. જેથી અફરાતફરી મચી હતી. ગેસની અસર આસપાસના ગામડાઓમાં … Read More

મહેસાણાના ખેરાલુમાં અંબિકા નાસ્તા હાઉસમાં ભીષણ આગ લાગી

મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુના શીત કેન્દ્રની સામે આવેલા અંબિકા નાસ્તા હાઉસમાં અગમ્ય કારણોસર આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી. લાગેલી આગના પગલે ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યા હતા. આગ અંગેની … Read More

મહેસાણામાં ૩૧ માર્ચ સુધી સિંચાઈ માટે પાણી ચાલુ રાખવાની માંગ

મહેસાણામાં નર્મદા યોજના આધારિત કેનાલમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવતું પાણી ૧૫ મી માર્ચથી બંધ કરવાની જાહેરાત સામે બેચરાજી વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે.જો … Read More

મહેસાણાના કુકસમાં ગટર કામને અટકાવવાની રજૂઆત કરાઈ

મહેસાણા તાલુકાના કુકસ ગામમાં કોઈ એક વ્યક્તિના લાભાર્થે ગામતળ જમીનમાં ગટરનું કામ કરી સરકારનાં નાણાંનો દુરૂપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યો હતો. જેથી ગટરના કામને અટકાવવાની માંગણી સાથે … Read More

મહેસાણા જિલ્લામાં કચરાના નિકાલ માટે ટેન્ડરની મંજૂરી મંગાઈ

ડમ્પિંગ સાઇટ પર દરરોજ એવરેજ ૮૦ ટન મુજબ અંદાજે ૨.૪૦ લાખ ટન ઘન કચરો એકઠો થયો છે. જેના નિકાલ પાછળ એક ટનના અંદાજે ૪૦૦ રૂ મુજબ અંદાજે ૯ કરોડથી વધુનો … Read More