ભારતમાં લગભગ 70 લાખ લોકો પાર્કિન્સન રોગથી પ્રભાવિતઃ અભ્યાસ

અંદાજિત વૈશ્વિક વ્યાપ 40 વર્ષથી વધુ ઉંમરના 100,000 લોકો દીઠ 94 કેસ લગભગ 1.4:1 ના ગુણોત્તરથી પુરૂષોને મહિલાઓ કરતાં પાર્કિન્સન્સનું જોખમ વધારે પાર્કિન્સન્સના ત્રણ મુખ્ય લક્ષણોમાં ધ્રુજારી, બ્રેડીકીનેશિયા અને કઠોરતાનો … Read More

જમ્મુ-કાશ્મીરના જબરાન પહાડીઓમાં ભીષણ આગ ફાટી નીકળી

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરની બ્રેઈન-નિશાત રેન્જમાં જબરવાન હિલ્સના જંગલ વિસ્તારમાં રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આગ … Read More

અવાજની દુનિયાના જાદુગર, રેડિયો જગતના ‘સરતાજ’ અમીન સયાનીનું નિધન

નવી દિલ્હી: રેડિયો પર અવાજની દુનિયાના જાદુગર ગણાતા અને ‘બિનાકા ગીત માલા’ જેવા કાર્યક્રમો દ્વારા તેમના ચાહકોના દિલ પર રાજ કરનારા અમીન સાયનીનું મંગળવારે રાત્રે મુંબઈમાં અવસાન થયું. તેઓ 91 … Read More

શું તમે જાણો છો કે દેશના નાણામંત્રી વર્ષનો હિસાબ રજૂ કરે છે તે બેગનો રંગ લાલ જ કેમ હોય છે?

વર્ષ ૨૦૨૪નું બજેટ ૧ ફેબ્રુઆરીએ દેશના નાણામંત્રી રજૂ કરશે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષે છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. બજેટ દ્વારા દેશના નાણામંત્રી નાણાકીય વર્ષનો હિસાબ રજૂ કરે છે. … Read More

પાછલા વર્ષની કસોટી અને વિપત્તિઓએ અમોને મૂલ્યવાન પાઠ શીખવ્યા છેઃ ગૌતમ અદાણી

શોર્ટ સેલર – એક અનન્ય હુમલો ગૌતમ અદાણી 25 જાન્યુઆરી 2024 બરાબર એક વર્ષ પહેલાં તારીખ ૨૫મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ હું બ્રેકફાસ્ટ ટેબલ ઉપર હતો  ત્યારે સમાચાર આવ્યા કે ન્યૂયોર્કમાં … Read More

ભારતનો વિકાસ દર ૭ ટકા રહેવાની અપેક્ષાઃ રિઝર્વ બેંકના ગવર્નર

ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં ઝડપથી ઉભરી રહી છે. જેની અસર એ છે કે ભારત પર દુનિયાનો વિશ્વાસ વધી રહ્યો છે. હાલમાં જ દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં રિઝર્વ બેંકના ગવર્નર … Read More

સેબી વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં એક્સચેન્જો પર સોદાની સમાન-દિવસની પતાવટ શરૂ કરવાની તૈયારીમાં લાગી

નવીદિલ્હીઃ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ રોકાણકારોને વર્તમાન કારોબારી વર્ષના અંત સુધીમાં ઝડપી વ્યવહારોની પતાવટ પૂર્ણ કરવાની સુવિધા પૂરી પાડી શકે છે. સેબીના ચેરપર્સન માધબી પુરી બૂચે … Read More

વૈજ્ઞાનિકો શ્રી અન્નની ઉપજ અને ઉપયોગિતા વધારે: વડાપ્રધાન મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 18 માર્ચ શનિવારે વૈજ્ઞાનિકોને આબોહવા પરિવર્તનને ધ્યાનમાં રાખીને શ્રી અન્ન (બરછટ અનાજ)ની ઉપજ અને ઉપયોગિતા વધારવા અને ખોરાકની આદતોને કારણે થતા રોગોને રોકવા માટેના પ્રયત્નોને … Read More