અદાણી ફાઉન્ડેશન અને અદાણી (પેટ્રોનેટ) દહેજ પોર્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

જિલ્લા કલેકટર ડૉ.નવનાથ ગવ્હાણે અને જીપીસીબીના કે.એન.વાઘમશીએ વૃક્ષારોપણ ઝુંબેશમાં સહભાગી થયા ભરૂચ, દહેજ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ લિમિટેડ અને અદાણી ફાઉન્ડેશન દ્વારા અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ … Read More

પર્યાવરણની સુરક્ષા એ સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી : અર્જુનભાઈ મોઢવાડિયા

મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો અને ઉદ્યોગોના નાણાકીય યોગદાનથી પર્યાવરણ માટે વિશેષ ભંડોળ ઉભું કરવું જોઈએ : અર્જુનભાઈ મોઢવાડિયા, વન અને પર્યાવરણ મંત્રી ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં … Read More

ડીસીએમ શ્રીરામ લિમિટેડ ઝઘડિયા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

વિશ્વ પર્યાવરણ દિવસ-2026 નિમિત્તે ડીસીએમ શ્રીરામ લિમિટેડ (Unit: Shriram Alkali & Chemicals), ઝઘડિયા ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમનો પ્રારંભ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના પ્રતિનિધિઓ  એલ. વી. બ્રહ્મભટ્ટ (SO), … Read More

ચાર્જઝોન અને બિલિયન-ઈ મોબિલિટી એ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હરિત પહેલ સાથે ઉજવણી કરી

બે કંપનીઓ, એક સહિયારી માન્યતા – કે સ્વચ્છ ભારત માટેનું અભિયાન ચાર્જિંગ સ્ટેશન કે ફ્રેઇટ કોરિડોર પર અટકતું નથી વડોદરા: જ્યારે ભારતના ફ્રેઇટ કોરિડોર ઇલેક્ટ્રિક બની રહ્યા છે અને ચાર્જિંગ … Read More

અદાણી ફાઉન્ડેશને ભરુચના દહેજ અને નેત્રંગમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

વડોદરા : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરુચ જિલ્લાના દહેજ વિસ્તારના લુવારા અને નેત્રગ વિસ્તારના કોલીયાપાડા ગામમાં અદાણી ફાઉંડેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ થકી યોજ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના પ્રસંગે અદાણી … Read More

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી દ્વારા કરાયેલ ૧૧ જેટલા વિવિધ પ્રકલ્પોના વર્ચ્યુઅલી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગની ખાસિયતો

સંતુલિત વિકાસ તરફ રાજયને વેગ મળે, પર્યાવરણની સાથે વિકાસ જળવાઈ રહે તેમજ ઉદ્યોગકારોને ease of doing businessનો આધાર મળે તે માટે રાજય સરકાર અવિરત પ્રયત્નો કરી રહી છે. જે અંતર્ગત … Read More

જીપીસીબીની મોરબી પ્રાદેશિક કચેરી ખાતે એર લેબોરેટરી શરૂ થવાથી હવે ઝડપથી મળશે એકત્રિત હવાના નમૂનાના પરિણામો

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જીપીસીબીની મોરબી પ્રાદેશિક કચેરી ખાતેની એર લેબોરેટરીનું વર્ચુઅલ લોકાર્પણ કરાવામાં આવ્યું હતું. અત્યાર સુધી મોરબી કચેરી … Read More

શા માટે બનાવવામાં આવી ભરૂચના દહેજ-2માં જીપીસીબીની નવી પ્રાદેશિક કચેરી? જાણો ભરૂચ ઔદ્યોગિક વસાહતની જાણવા જેવી માહિતી

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જીપીસીબીની ભરૂચ પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ કરાવામાં આવેલ. ભરૂચ સ્થિત ઔદ્યોગિક વસાહતોનો વિકાસ ઝડપી થઈ રહ્યો હોય … Read More

વડાપ્રધાને ‘પ્લાસ્ટિક પ્રદૂષણના અંત’ના આપેલા વિચારને જનઆંદોલન બનાવીને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન

વિશ્વ પર્યાવરણ દિવસ-2025 કુદરતથી વિમુખ થઈને પર્યાવરણના ભોગે વિકાસ થઈ શકે નહી. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણપ્રિય વિકાસની વિભાવના આપી છેઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વિશ્વ પર્યાવરણ દિન – ૨૦૨૫ની રાજ્ય સ્તરની … Read More

વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫:  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમ યોજાશે

આવતીકાલે ૫મી જૂન ૨૦૨૫ (ગુરૂવાર)ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્યસ્તરનો ઉજવણી કાર્યક્રમ યોજાશે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની વૈશ્વિક થીમ ” એન્ડિંગ પ્લાસ્ટિક … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news