આબોહવા પરિવર્તનના પડકારનો સામનો કરવા માટે સરકારે કાર્ય યોજના બનાવી

નવી દિલ્હી: કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન ભૂપેન્દ્ર યાદવે ગુરૂવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર આબોહવા પરિવર્તનના પડકારનો સામનો કરવા ગંભીર છે અને તેના માટે રાષ્ટ્રીય કાર્ય યોજના … Read More

આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસ-2023 7મી સપ્ટેમ્બરે ભોપાલમાં યોજાશે

ભોપાલ: મધ્યપ્રદેશના ભોપાલમાં 7 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સ્વચ્છ હવા દિવસ-2023 (ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લીન એર ફૉર બ્લુ સ્કાઇઝ )ના રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અત્યાર સુધી આ કાર્યક્રમ નવી દિલ્હીમાં … Read More

દેશભરની 30 ESIC હોસ્પિટલોમાં કીમોથેરાપી સેવાઓ શરૂ

નવી દિલ્હી:  કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ દેશભરની 30 ESIC હોસ્પિટલોમાં કેન્સરની સારવાર માટે કીમોથેરાપી શરૂ કરી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુરુવારે અહીં ESIC હેડક્વાર્ટર … Read More

ફોરેસ્ટ કન્ઝર્વેશન બિલ પર સંસદની મહોર, જાણો વિવિધ પક્ષના નેતાઓએ બિલ વિશે શું કહ્યું

નવી દિલ્હી: રાજ્યસભાએ બુધવારે દેશમાં વૃક્ષારોપણને પ્રોત્સાહિત કરવા, ચો સરકારી સુવિધાઓ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જંગલની જમીન લેવાની મંજૂરી આપવા માટે ‘વન સંરક્ષણ વિધેયક 2023’ રાજ્યસભાએ ધ્વનિ મતથી પસાર કર્યું … Read More

ભારત આબોહવા પરિવર્તન પર વૈશ્વિક લડાઈનું નેતૃત્વ કરવા માંગે છે

ચેન્નઈઃ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે 28 જુલાઇ શુક્રવારે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતું લોકશાહી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે, ભારત જી-20 … Read More

ફોરેસ્ટ કન્ઝર્વેશન એમેન્ડમેન્ટ બિલ 2023 લોકસભામાં થયું પસાર

નવી દિલ્હી:  મણિપુરના મુદ્દા પર વિપક્ષમાં ભારે હોબાળો વચ્ચે બુધવારે ધ્વનિમત દ્વારા ફોરેસ્ટ કન્ઝર્વેશન એમેન્ડમેન્ટ બિલ, 2023 પસાર થયા બાદ ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. કેન્દ્રીય વન … Read More

ભૂપેન્દ્ર યાદવે મિશન લાઇફ પર થઈ રહેલી પ્રગતિને ટ્રેક કરવા માટે એપ્લિકેશન મેરી લાઈફ એપ લોન્ચ કરી

મેરી લાઇફ એપ મિશન લાઇફ પર થઈ રહેલી પ્રગતિને ટ્રેક કરવા માટે એક સુવ્યવસ્થિત માર્ગ બનાવવામાં મદદ કરશે, જે વડાપ્રધાન દ્વારા પ્રેરિત વૈશ્વિક જન ચળવળ પર્યાવરણની સુરક્ષા માટે વ્યક્તિગત અને … Read More