રાજ્ય સરકારનાં રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને સફળતા મળી : છ દાયકા પહેલા ગીરમાંથી વિલુપ્ત થયેલા આ પક્ષીનો ફરી સંભળાયો કલરવ

વર્ષ 2021માં ઇન્ડિયન ગ્રે હોર્નબિલ (ચિલોત્રો)ને અરવલ્લીનાં જંગલોમાંથી લાવી ગીરનાં જંગલોમાં પાછા વસાવવામાં આવ્યા હતા. તબક્કાવાર કુલ 40 ચિલોત્રા પક્ષીઓને ગીરનાં જગંલમાં છોડવામાં આવ્યા હતા. તાજેતરનાં અભ્યાસમાં જાણવા મળ્યું કે, … Read More

હાલોલમાં સાર્વજનિક હાઇસ્કુલ ખાતે વન્ય સંપત્તિ – વન્યજીવ અંગે માર્ગદર્શન અપાયું

હાલોલ તાલુકાના રામેશરા ગામે આવેલ પી.એમ.પરીખ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે વન્યજીવ સપ્તાહ ઉજવણી અંતર્ગત શાળાના બાળકોને વન્ય સંપત્તિ અને વન્યજીવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાલોલ ર્નિમલ વન વિભાગના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news