Zero Effect Zero Defect- ZED સર્ટીફીકેશન લઘુ ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા ઉપયોગી

MSME એકમોને ZED સર્ટીફિકેશન માટેની પાત્રતા મેળવવા થયેલા ખર્ચના ૫૦% લેખે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે સહાય UDYAM ૨જીસ્ટ્રેશન પોર્ટલ પર નોંધાયેલા MSME એકમો મેળવી … Read More

હર હર મહાદેવઃ શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર

ગીર સોમનાથઃ ગુજરાતમાં આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે માનવ મહેરામણ ઉમટી છે. દેશ વિદેશથી સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ પહોંચવાના છે. ત્યારે … Read More

જામનગર ખાતે એમએલએ અને મેયર વચ્ચેની રકઝક મુદ્દે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે આપ્યું નિવેદન

રિવાબા જાડેજા : અમુક લોકોને ભાન નથી પડતી અને સ્માર્ટ બનવા જાય છે મેયર : ‘તમે મેયર સાથે વાત કરો છો, તમે અહીંથી ચાલ્યા જાવ જામનગરમાં મારી માટી મારો દેશ’ … Read More

મોટા સમાચારઃ ચંદ્રયાન-3નો મહત્વપૂર્ણ પડાવ પૂર્ણ, પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયું વિક્રમ લેન્ડર

ચેન્નાઈઃ ચંદ્ર પર વિજય મેળવવા નીકળેલા ચંદ્રયાન-3 એ ગુરુવારે તેના મિશનમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે,  જેમાં વિક્રમ લેન્ડર મોડ્યુલ સફળતાપૂર્વક પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ ગયું અને તેની … Read More

દેહરાદૂન જિલ્લામાં ભૂસ્ખલનથી નવ મકાનો અને સાત ગૌશાળા નષ્ટ

દેહરાદૂન:  ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના વિકાસ નગર તાલુકા હેઠળના મદર્સૂ, મજરા જાખનમાં બુધવારે બપોરે ભૂસ્ખલનને કારણે કુલ નવ ઈમારતો અને સાત ગૌશાળા ધરાશાયી થઈ ગઈ હતી. દિવસના કારણે કોઈ માનવ કે … Read More

અમેરિકાના હવાઈ પ્રાંતના જંગલોમાં ભીષણ આગ, મૃત્યુઆંક વધીને 110 થયો

હવાઈ: યુએસના હવાઈ પ્રાંતમાં પ્રચંડ જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 110 થઈ ગયો છે. પ્રાંતીય ગવર્નર જોશ ગ્રીને જણાવ્યું હતું કે અમેરિકાના ઇતિહાસમાં આ સૌથી ભયંકર જંગલી આગ છે. ગ્રીને … Read More

પંજાબમાં પૂર, અનેક ગામોમાં પાણી ભરાઈ જતા જનજીવનને માઠી અસર

બિયાસ-સતલજમાં પાણીનું દબાણ વધતા ભાકરા-પોંગ ડેમ ઓવરફ્લો થતા હોશિયારપુર અને રૂપનગર જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ પંજાબઃ રવિવારથી હિમાચલ પ્રદેશના ભારે વરસાદની અસર પંજાબમાં પણ જોવા મળી રહી છે. બિયાસ અને … Read More

ચોમાસુ-૨૦૨૩ : રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૪.૨૪ ટકા જળસંગ્રહ

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૪.૨૪ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૭૭.૪૭ ટકા જળસંગ્રહ રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ, ૮૦.૬૯ ટકા નોંધાયો: કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૩૬.૦૬ ટકા રાજ્યના ૯૫ … Read More

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડીયા ખાતે ભવ્ય તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘાટલોડીયા વોર્ડ ઓફીસથી નિર્ણયનગર સુધી યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રાને ઘાટલોડીયાથી ફ્લેગ ઓફ … Read More

ગુજરાતમાં આગામી ૫ દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી, રાજ્યના જુદા-જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી ક્યારેક ક્યારેક તો મુશ્કેલીમાં પાડી દે તેવી આગાહી કરે છે. હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રીય ના હોવાથી, આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની કોઈ સંભાવના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news