હર હર મહાદેવઃ શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર

ગીર સોમનાથઃ ગુજરાતમાં આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે માનવ મહેરામણ ઉમટી છે. દેશ વિદેશથી સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ પહોંચવાના છે. ત્યારે … Read More

મહાદેવની એક ધાર્મિક પ્રાચીન ગુફા કે જ્યાં કુદરતી રીતે નિર્માણ થાય છે શિવલિંગ, અનુપમ શાંતિ શ્રદ્ધાળુઓને કરે છે આકર્ષિત

હિમાચલ પ્રદેશ મંડી જિલ્લાના જોગિંદર નગર અંતર્ગત ગ્રામ પંચાયત લડભડોલમાં સમાવિષ્ટ કુડ્ડ ગામમાં એક પ્રાચીન ગુફા છે, જ્યાં કુદરતી રીતે અનેક શિવલિંગનું નિર્માણ થતું રહે છે. વર્તમાનમાં આ પ્રાકૃતિક ગુફામાં … Read More

સતત હિમવર્ષાના કારણે કેદારનાથમાં ભગવાન શિવના અગિયારમા જ્યોતિર્લિંગની યાત્રા ખોરવાઈ

દેહરાદૂન:  ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત ભગવાન શંકરના અગિયારમા જ્યોતિર્લિંગ કેદારનાથ ધામની યાત્રા ગુરુવારે ખોરવાઈ ગઈ. બપોરના એક વાગ્યાથી સતત હિમવર્ષાના કારણે પ્રવાસ અવરોધાયો હતો. બદ્રીનાથ, કેદારનાથની મંદિર સમિતિના મીડિયા પ્રભારી … Read More