રાજસ્થાનના ભરતપુરમાં બસ સાથે ટ્રેલરની ટક્કરથી ભાવનગરના 11 શ્રદ્ધાળુઓના મોત

ભરતપુર:  રાજસ્થાનના ભરતપુર જિલ્લાના લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે વહેલી સવારે ટ્રેલર પાર્ક કરેલી બસ સાથે અથડાતા 11 શ્રદ્ધાળુઓના મોત થયા હતા જ્યારે લગભગ 15 લોકો ઘાયલ થયા હતા. સત્તાવાર … Read More

ઉત્તરાખંડના ગંગનાનીમાં બસ ખીણમાં પડી, ગુજરાતના સાત શ્રદ્ધાળુઓના મોત

દેહરાદૂન: ઉત્તરાખંડથી ગંગોત્રી ધામના દર્શન કરીને પરત ફરતી વખતે, ગુજરાતના તીર્થયાત્રીઓને લઈ જતું એક વાહન કાબૂ બહાર થઈ ગયું અને ઊંડી ખીણમાં પડી ગયું, જેના કારણે સાત શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત … Read More

હર હર મહાદેવઃ શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર

ગીર સોમનાથઃ ગુજરાતમાં આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે માનવ મહેરામણ ઉમટી છે. દેશ વિદેશથી સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ પહોંચવાના છે. ત્યારે … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં શ્રદ્ધાળુઓને પ્રસ્થાન કરાવ્યું

જીવનની અંદર આ ૫૧ શક્તિપીઠમાં દર્શન કરવાથી અનેક ઘણું પુણ્યફળ મળે છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ … Read More