જામનગર ખાતે એમએલએ અને મેયર વચ્ચેની રકઝક મુદ્દે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે આપ્યું નિવેદન

રિવાબા જાડેજા : અમુક લોકોને ભાન નથી પડતી અને સ્માર્ટ બનવા જાય છે મેયર : ‘તમે મેયર સાથે વાત કરો છો, તમે અહીંથી ચાલ્યા જાવ જામનગરમાં મારી માટી મારો દેશ’ … Read More