કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડીયા ખાતે ભવ્ય તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘાટલોડીયા વોર્ડ ઓફીસથી નિર્ણયનગર સુધી યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રાને ઘાટલોડીયાથી ફ્લેગ ઓફ … Read More

કાશ્મીરમાં લાખો લોકો શાનથી લહેરાવી રહ્યાં છે તિરંગો

દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન પોતાની ચરમ પર પહોંચી ગયું છે. ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવાના સમારંભ તો બે દિવસ પછી ૧૫ ઓગસ્ટે મનાવવામાં આવશે, પરંતુ તે પહેલા જ … Read More