ચોમાસુ-૨૦૨૩: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં ૧૦૦ ટકા જળસંગ્રહ

રાજ્યની મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૩૦ ટકા જળસંગ્રહઃ ૯૦ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીની આવક થતા હાઈ એલર્ટ પર ગાંધીનગર: રાજ્યમાં અવિરત વરસી રહેલા શ્રીકાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન … Read More

ચોમાસુ-૨૦૨૩ : રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૪.૨૪ ટકા જળસંગ્રહ

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૪.૨૪ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૭૭.૪૭ ટકા જળસંગ્રહ રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ, ૮૦.૬૯ ટકા નોંધાયો: કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૩૬.૦૬ ટકા રાજ્યના ૯૫ … Read More

સરદાર સરોવરમાં હજુ ઉપરવાસમાંથી ૨.૧૧ લાખ ક્યુસેક પાણીની આવક

સરદાર સરોવર નર્મદા બંધ છેલ્લા પાંચ દિવસથી છલોછલ છે. નર્મદા નિગમ અને નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા આ મહત્તમ સપાટી જાળવી રાખવા સપાટી પર વોચ આખી રહ્યા છે. હાલ જેટલી આવક … Read More