Weather Update: આગામી બે થી ત્રણ દિવસમાં તાપમાનનો પારો ૩૭ ડિગ્રી સુધી જશે

અમદાવાદ: ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળો જામી રહી છે. રાજ્યના અનેક શહેરોના મહત્તમ તાપમાન લગભગ ૩૫ ડિગ્રી સુધી પહોંચી રહ્યા છે. એમાં પણ હોળી સુધીમાં તાપમાનનો પારો વધુ ૪થી ૫ ડિગ્રી … Read More

૪૧ ડિગ્રી તાપમાન પૃથ્વી માટે ખુબ જ ખતરનાક: વર્લ્ડ વેધર એટ્રિબ્યુશને ભારત સહિતના એશિયન દેશો માટે જાહેર કરી ચેતવણી

સમગ્ર દેશમાં આકરી ગરમીનો કહેર યથાવત, તાપમાનમાં વધારો થઇ શકેઃ રિપોર્ટ વર્લ્ડ વેધર એટ્રિબ્યુશને તાપમાનમાં વધારો થવાની જાહેર કરી ચેતવણી વર્લ્ડ વેધર એટ્રિબ્યુશને ભારત સહીત બાંગ્લાદેશ, થાઈલેન્ડ જેવા દક્ષિણ એશિયાના … Read More

અમદાવાદમાં ૫ દિવસ ૪૨ ડિગ્રી સાથે યલો એલર્ટની આગાહી

આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત છે. હાલ વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય નહીં હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. હવામાન … Read More

ઉનાળામાં વધી જાય છે આ ૫ બીમારીઓનો ખતરો…WHOએ બતાવી નિવારણની રીત

છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે ગરમી વધી રહી છે, તે જોતા એવુ લાગે છેકે, ટૂંક સમયમાં તાપમાન ૪૬ ડિગ્રીને પાર જઈ શકે છે. આકરા તડકા અને આકરી ગરમીને કારણે લાંબા … Read More

ક્યારે કહેવાય છે હિટવેવ?.., કેવી હોય અસર, હિટવેવથી બચવા શું કરવું – શું ન કરવું ?.. જાણો

રાજ્યમાં આગામી સમયમાં હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યસ્તરે આગોતરું આયોજન કરવા માટે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને રાજ્યના વિવિધ વિભાગો તેમજ વિવિધ જિલ્લા વહીવટીતંત્ર સાથે વિડિયો કોન્ફરન્સનું … Read More

ગાંધીનગરમાં ઉનાળાના પ્રારંભે અપૂરતા પ્રવાહથી પાણી આવતા પાણીની સમસ્યાઓ વધી

ગાંધીનગરમાં ઉનાળાની શરૂઆતમાં અપૂરતા ફોર્સથી પાણી આવતું હોવાની વ્યાપક બૂમરાણ ઉઠવા પામી છે. શહેરના સેકટર – ૨ વિસ્તારમાં અપૂરતા ફોર્સથી પાણી પૂરું પાડવામાં આવતા સવાર પડતાં જ નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ … Read More

ઉનાળાની તૈયારી અને ગરમીના નિવારણ માટે પ્રધાનામંત્રીની અધ્યક્ષતામાં બેઠક બોલાવી

આ વર્ષે ભીષણ ગરમી પડવાની આશંકાઓની વચ્ચે વડાપ્રધાન મોદીએ ગરમ સિઝનની તૈયારીઓની સમીક્ષા માટે સોમવારે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ચોમાસાનું પૂર્વાનુમાન, રવી પાક પર … Read More

ઉનાળાના કારણે ગીર જંગલમાં કુદરતી પાણીના સ્ત્રોત સૂકાતા કુત્રિમ સ્ત્રોતો શરૂ કરાયા

ઉનાળો એટલે ભલભલાને પરસેવા છોડાવી દેતી ઋતું.ત્યારે લોકો ઉનાળામાં તાપ અને ગરમીના વાતાવરણમાં ઉકરાટથી બચવા કોઈ પણ રીતે સક્ષમ બની જતા હોય છે.પરંતુ જંગલમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ જંગલમાં કુદરતી … Read More

ગુજરાતના ખેડૂતોને ઉનાળામાં પાક વાવેતર માટે ૨.૨૭ મિલીયન એકર ફીટ વધારાનું પાણી મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠકના બ્રિફિંગમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, આ વર્ષે રાજ્યના ખેડૂતોને ઉનાળામાં સિંચાઇ માટે વધારાનું ૨.૨૭ મિલીયન એકર ફીટ પાણી મળશે. તેમણે … Read More

ચાલી રહેલા શિયાળા-ઉનાળા સિઝન વચ્ચે અને હવે આવ્યું ચોમાસું! : હવામાનની આગાહી

હાલ ડબલ સિઝનને કારણે લોકો બીમાર પડી રહ્યાં છે. એમાં હવે ભેગી થઈ ત્રીજી સિઝન. હવામાન વિભાગે કરી છે વરસાદ અને વાવાઝોડાની આગાહી. ગુજરાતની શું હાલત થશે એની સૌ કોઈને … Read More