ડાંગ જિલ્લાને સંપૂર્ણ ઓર્ગેનિક ખેતીનો જિલ્લો બનાવાશે

ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો મુખ્યમંત્રી રૂપાણીએ કરાવ્યો પ્રારંભ ૧૪ આદિજાતિ જિલ્લાના ૧ લાખ ૨૬ હજાર જેટલા વનબંધુ ખેડૂતોને રૂ. ૩૧ કરોડની માતબર રકમથી ખાતર-બિયારણ ટૂલ કિટ સહાયનો લાભ આ … Read More

યોગ કોરોનાને ભગાવશે, ઓક્સિજનનો ઉકેલ પ્રાણાયમ છેઃ : મુખ્યમંત્રી

૨૧મી જૂન સોમવારે રાજ્યભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આજે સવારથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પરિવાર સાથે સવારે ૭થી ૭.૪૫ વાગ્યા … Read More

હવે રાજ્યમાં બી.યુ.પરમિશન વગર ફાયર એનઓસી મળશે

૯ મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી એનઓસી લેવાનું રહેશે નહી, આવી શૈક્ષણિક સંસ્થાઓ સ્વપ્રમાણિત-સેલ્ફ એટેસ્ટેડ ફાયર એનઓસી કરી શકશે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ફાયર … Read More

ઔધોગિક વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જળવાઇ રહે તે માટે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહિં, સરકાર કટિબધ્ધ છેઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી

આપણી સંસ્કૃતિમાં પ્રક્રૃતિને પરમેશ્વરના સ્વરૂપમાં સ્વિકારવામાં આવી છે. પર્યાવરણના પંચતત્વો થકી પૃથ્વીનું સંતુલન ટકી રહ્યું છે. અસ્તિત્વના આધાર સમા આ પંચતત્વોનું જતન કરવું છે. વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વના ૧૯૩ … Read More

વિશ્વ પર્યાવરણ દિવસ 2021: રાજ્યકક્ષાના કાર્યક્રમની રૂપરેખા

વિશ્વ પર્યાવરણ દિવસ 2021ની ઉજવણી માટે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે, જે કાર્યક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાશે. સવારે 10.30 કલાકથી 11.00 કલાક સુધી આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી … Read More

રૂપાણી સરકાર નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે તબક્કાવાર પાણી આપશે

નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલ મારફતે રાજ્યના હજારો ખેડૂતો અને પશુપાલકો માટે પાણી છોડાશે ઉપરાંત તળાવો નાની નદીઓ ભરવામાં આવશે અખાત્રીજથી ખેડૂતો પોતાના ખેતરોમાં નવી વાવણી કરી પોતાના હળ અને ખેતરની … Read More

હોમિયોપેથિક દવાના ૧૦ લાખ ડોઝનું વિતરણ કરવામાં આવશેઃ સીએમ રૂપાણી

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી મુખ્યપ્રધાનની અધ્યક્ષસ્થાને કોર કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં આયુર્વેદિક વસ્તુઓનું વિતરણ કરવાનો ર્નિણય લેવામાં આવે છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ૬૦,૦૦૦ કિલો આયુર્વેદિક … Read More

રૂપાણી સરકારનો મોટો ર્નિણયઃ ફેક્ટરીઓનું ઇન્સ્પેકશન હવે ઓનલાઈન થશે

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતા મળેલી કેબિનેટ બેઠકમાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવતા ફેક્ટરીના ઇન્સ્પેક્શનની કામગીરી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા … Read More