વડોદરામાં બીજા ડોઝની કામગીરી ૯૪ ટકા પર પહોંચી

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે શહેરમાં છેલ્લા ૩૬ કલાકમાં ૫ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી વડોદરામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૭૨૩૬૫ પર પહોંચી છે અને વધુ ૧૧ દર્દીને … Read More

દેશમાં ૫૦ ટકા લોકોએ રસીના બે ડોઝ લઈ લીધા છે : સ્વાસ્થ્ય મંત્રી

ઓમિક્રોન વાયરસના સંભવિત ખતરાને જોતા સરકારે રસીકરણ ઝડપી બનાવવા પર અને લોકો રસી લે તેના પર ભાર મુકયો છે.બીજી તરફ ૫૦ ટકા લોકોને રસીના બે ડોઝ મળી ગયા હોવાથી આ … Read More

દરેડ જી.આઈ.ડી.સીમાં જી.આઈ.ડી.સી.પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. અને પોલીસ દ્વારા માસ્ક વિતરણ

જામનગરમાં કોરોનાની મહામારી વચ્ચે દિવાળીના તહેવારો દરમિયાન કોરોનાની મહામારી વધતી અટકાવવા માટે લોકોમાં જનજાગૃતિ લાવવા પંચકોશી બી ડિવિઝન પોલીસ અને જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે માસ્ક … Read More

કોરોનાથી સ્વસ્થય થયા બાદ વેક્સિન ન લેનારા લોકોમાં જોખમ વધારે

કોરોના વાઈરસ વેક્સિન લોકોને ઈમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ કરી રહી છે. સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાથી સાજા થયા બાદ જે લોકો વેક્સિન લઈ રહ્યા નથી તેમને રિઈન્ફેક્શનનુ બેગણુ … Read More

આગામી ૬ મહિના ખૂબ મહત્વના, કોરોનાથી સાવચેત રહેવાની જરૂરી

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિકે ફરી એકવાર ચેતવણી આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, લોકોએ થોડા … Read More

સરકાર કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડે તેવી શક્યતા

કેન્દ્ર સરકાર દ્વારા કોવિડશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનો તફાવત ફરી એકવાર ઘટાડી શકાય છે. જો કે, આ તફાવત માત્ર ૪૫ વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે ઘટાડવામાં આવશે. મિડિયા … Read More

કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો અત્યાર સુધી ૧૩૫ દેશોમાં પગપેસારોઃ WHO

કોરોનાના નવા નવા સ્વરૂપથી સમગ્ર દુનિયામાં હજુ તેનું જોખમ ઓછું નથી થયું. કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટે હાલમાં હાહાકાર મચાવ્યો છે અને હવે દુનિયાના ૧૩૫ દેશોમાં પગપેસારો થયો છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના … Read More

WHOનું ડેલ્ટા વેરિયન્ટ માટે ફરી અલર્ટ.. મિડલ ઈસ્ટના ૧૫ દેશમાં કેસ વધ્યા

મિડલ ઈસ્ટમાં WHOના રીજનલ ડાયરેક્ટર ડો. અહમદ અલ-મંધારીએ જણાવ્યું હતું કે મિડલ ઈસ્ટના ૨૨માંથી ૧૫ દેશમાં ડેલ્ટા વેરિયન્ટના કેસ નોંધાયા છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ જણાવ્યું હતું કે ડેલ્ટા વેરિયન્ટને … Read More

રાહતઃ ભારતમાં કોરોનાના નવા ૩૦ હજાર કેસ, ૪૨૦ના મોત

છેલ્લા ૬ દિવસથી સતત ૪૦ હજારથી વધારે કેસ નોંધાયા બાદ સોમવારના કોરોના કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૦,૦૨૯ નવા કેસ સામે આવ્યા છે. આમાંથી ૩૯,૦૨૦ … Read More

ત્રીજી લહેર ઓગસ્ટમાં આવી શકે, ઓક્ટોબરમાં પીક પર જશેઃ નિષ્ણાંતો

ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હજુ પુરી રીતે ખતમ પણ થયો નથી અને હવે જાણકારોએ ત્રીજી લહેરને લઇને ચેતવણી જાહેર કરી છે. જાણકારોએ કહ્યુ છે કે ઓગસ્ટ મહિનામાં કોરોનાની ત્રીજી … Read More