નડિયાદમાં કચરાના ઢગલામાં અને એક મકાનમાં આગ લાગવાની ઘટના બની

નડિયાદમાં ગંજ બજાર વિસ્તારના નાકે કચરામાં આગ લાગી હતી. બાજુમાં આઈસર ટ્રક પાર્ક કરેલી હોવાથી આઇસરના પાછળના ટાયરો બળી ગયા હતા. ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર બ્રિગેડની … Read More

નડીયાદની પોલીમર કંપનીમાં ભીષણ આગ લાગી

નડિયાદ પાસેના દાવડા-દેગામ સ્થિત યુનીશન પોલિમર નામની કંપનીમાં સોમવારે એકાએક અહીયા આગનો બનાવ બન્યો હતો. તાડપત્રી બનાવતી આ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા … Read More

નડિયાદમાં રામ તલાવડીના કિનારે એકઠો થયેલો કચરો સળગાવાતાં લોકોમાં રોષ, આસપાસ રહેતા ૩ હજાર લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ

સ્વચ્છતા મામલે નડિયાદમાં પહેલાથી જ દીવા તળે અંધારૂ જેવી સ્થિતિમાં અને વિવાદોમાં ઘેરાયેલું છે. નડિયાદ પશ્ચિમમાં રામ તલાવડી ગંદકીથી ખદબદી ઉઠી છે. અહીંયા તલાવડીના કિનારે એકઠો થયેલો ઘન કચરો સળગાવતા … Read More

નડિયાદમાં સફાઈના અભાવે નગરજનો પરેશાન રોગચાળાની ભીતિ

નડિયાદમાં આવેલી કાર્મેલ સોસાયટી વિસ્તારમાં આશરે ત્રણ હજાર જેટલા લોકો રહે છે. અહીંયા પાણીનો કાંસ આવેલો છે અને તેની આસપાસ ગંદકી રહે છે. સાથે સાથે સમગ્ર વોર્ડમાં ગંદકી રહેતા આ … Read More

નડિયાદના એક મકાનમાં ભીષણ આગ લગતા ઘરનો સામાન બડીને ખાક

નડિયાદ કપડવંજ રોડ પર આવેલ એસટી નગર ની પાસે સોસાયટીમાં રહેતા, મકાનમાં એકાએક આગ લાગી હતી. આ મકાનના ઉપરના માળે આગ લાગતા ઘર માલિક સહિત પરિવાર તથા સ્થાનિક લોકોમાં ભયનો … Read More

નડિયાદમાં પાણીની લાઈન તુટતા પાણીનો ચોતરફ ફરી વળ્યું

છેલ્લા ઘણા વર્ષોથી નડિયાદ નગરજનો માટે શુદ્ધ આરઓનું પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. ત્યારે અણ આવડતનો વધુ એક નમૂનો ગતરોજ જોવા મળ્યો છે. શહેરના પારસ સર્કલ નજીક મુક્તિધામ … Read More

ઔધોગિક વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જળવાઇ રહે તે માટે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહિં, સરકાર કટિબધ્ધ છેઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી

આપણી સંસ્કૃતિમાં પ્રક્રૃતિને પરમેશ્વરના સ્વરૂપમાં સ્વિકારવામાં આવી છે. પર્યાવરણના પંચતત્વો થકી પૃથ્વીનું સંતુલન ટકી રહ્યું છે. અસ્તિત્વના આધાર સમા આ પંચતત્વોનું જતન કરવું છે. વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વના ૧૯૩ … Read More