ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૩ની ઉજવણી

‘વસુધૈવ કુટુંબકમ્ માટે યોગ, હર ઘરના આંગણે યોગ’ થીમ પર યોગ દિવસની ઉજવણી કરાઈ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર સહિત ૨૦૦૦થી વધુ લોકોએ યોગ કર્યા યોગ એ … Read More

ગાંધીનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી

માનવતા માટે યોગ – આ થીમ અંતર્ગત તા. ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગાંધીનગર જિલ્લામાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને પ્રયત્નોથી સમગ્ર વિશ્વમાં યોગ … Read More

યોગ જીવનનો ભાગ નથી, જીવવાની એક રીત છે : વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર કર્ણાટકમાં છે. તેમણે એક કાર્યક્રમમાં ભાગ લીધો અને લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ લોકોને ૮મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. … Read More

યોગ કોરોનાને ભગાવશે, ઓક્સિજનનો ઉકેલ પ્રાણાયમ છેઃ : મુખ્યમંત્રી

૨૧મી જૂન સોમવારે રાજ્યભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આજે સવારથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પરિવાર સાથે સવારે ૭થી ૭.૪૫ વાગ્યા … Read More