યોગ જીવનનો ભાગ નથી, જીવવાની એક રીત છે : વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર કર્ણાટકમાં છે. તેમણે એક કાર્યક્રમમાં ભાગ લીધો અને લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ લોકોને ૮મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. … Read More

યોગ કોરોનાને ભગાવશે, ઓક્સિજનનો ઉકેલ પ્રાણાયમ છેઃ : મુખ્યમંત્રી

૨૧મી જૂન સોમવારે રાજ્યભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આજે સવારથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પરિવાર સાથે સવારે ૭થી ૭.૪૫ વાગ્યા … Read More

અનુલોમ-વિલોમ, પ્રાણાયમ કરવાથી ઓક્સિજનનું લેવલ વધારી શકાય છે

દેશમાં કોરોના સંકટ ભયાનક બન્યું છે, ત્યારે નિષ્ણાતોએ ડોકટરોએ ઓક્સિજન સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ સૂચનો અને ટીપ્સ આપી છે જે તમારા મનમાં ઉભા થયેલા ડરને દૂર કરશે. જાે ઓક્સિજન લેવલ … Read More