ગુજરાતની જીવાદોરી નર્મદા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં પ્રશાખા-પ્રપ્રશાખા નહેરોના નેટવર્ક દ્વારા રાજ્યનો કુલ ૩૨.૪૮ લાખ હેક્ટર વિસ્તાર સિંચાઇ હેઠળ આવરી લેવાયો : મંત્રી ૠષિકેશ પટેલ

નયા ભારતના નિર્માણમાં ગુજરાત દેશના વિકાસ ક્ષેત્રે સારથી બન્યું છેઃ મંત્રી ૠષિકેશ પટેલ * નર્મદાના કંમાડ વિસ્તાર પુરતો નહીં પરંતુ સમગ્ર ગુજરાતનો વિકાસ અમારા માટે કમાંડ વિસ્તારમાં છે – મંત્રી … Read More

રૂપાણી સરકાર નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઇ માટે તબક્કાવાર પાણી આપશે

નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલ મારફતે રાજ્યના હજારો ખેડૂતો અને પશુપાલકો માટે પાણી છોડાશે ઉપરાંત તળાવો નાની નદીઓ ભરવામાં આવશે અખાત્રીજથી ખેડૂતો પોતાના ખેતરોમાં નવી વાવણી કરી પોતાના હળ અને ખેતરની … Read More