ગુજરાતની કુલ ૧૭૦ શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ઉત્પન્ન થતાં ઘન કચરાથી અંદાજે ૧૦૦ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વાઈબ્રન્ટ ગુજરાતના વિચારબીજને સ્વચ્છ ભારત અભિયાન દ્વારા અનન્ય પ્રોત્સાહન સાંપડ્યું છે. પર્યાવરણની જાળવણી માટે ‘વેસ્ટ ટુ એનર્જી’ ટેક્નોલોજીને વેગ આપવા માટે રાજ્ય સરકારે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ … Read More

પ્રદૂષણનો પ્રહારઃ અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં AQI ૨૦૦ને પાર

અમદાવાદ માટે હજી પણ પીરાણાનો ડુંગર માથાનો દુખાવો અમદાવાદ શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૨૫ નોંધાયો રખિયાલ, નવરંગપુરા, પીરાણા અને રાયખડમાં AQI  ૨૦૦ને પાર અમદાવાદ: ગુજરાતમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ … Read More

પર્યાવરણ સંકટઃ અમદાવાદની હવા પ્રદૂષિત થઈ, રખિયાલ વિસ્તાર સૌથી વધુ પ્રદૂષિત

પીરાણા, રાઈખડ, રખિયાલ, ચાંદખેડા, લેખવાડામાં AQI ૨૦૦ને પાર થઈ ગયો અમદાવાદઃ ગુજરાતમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રદુષિત હવા અમદાવાદમાં છે. દિવાળી પહેલા … Read More

પીરાણા પીપળજ રોડ પર રૂના ગોડાઉનમાં આગ લાગી

પીરાણા પીપળજ રોડ પર આવેલા રાકેશ ફેબ્રિક નામના ગોડાઉનમાં આગ લાગી છે. જેથી ફાયરબ્રિગેડની ૮ ગજરાજ અને એક મિનિ ફાઈટરને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા.ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકની … Read More

પીરાણામાં આવેલી રૂના ગોડાઉન લાગી આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

અમદાવાદમાં ઔધોગિક વિસ્તારમાં વધુ એક આગની ઘટના બનવા પામી છે. પીરાણામાં આવેલા ગોડાઉનામાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડ હાલ ઘટના સ્થળે છે અને આગ બુઝવવાના પ્રયત્નો હાથ ધરવામાં … Read More

અમદાવાદમાં કચરાનો વિશાળ પર્વત પીરાણા ડમ્પિંગ સાઇટ

આજે આપણે પીરાણા ડમ્પિંગ સાઇટ વિશે વાત કરીશું. અમદાવાદમાં ઘણા લોકો તેને માઉન્ટ પિરાણા તરીકે ઓળખે છે. અમદાવાદમાં કચરાનો વિશાળ પર્વત તાજેતરના વર્ષોમાં શહેરને સ્વચ્છ રાખવામાં મોટી નિષ્ફળતા છે. ગુજરાત … Read More

ઔધોગિક વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જળવાઇ રહે તે માટે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહિં, સરકાર કટિબધ્ધ છેઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી

આપણી સંસ્કૃતિમાં પ્રક્રૃતિને પરમેશ્વરના સ્વરૂપમાં સ્વિકારવામાં આવી છે. પર્યાવરણના પંચતત્વો થકી પૃથ્વીનું સંતુલન ટકી રહ્યું છે. અસ્તિત્વના આધાર સમા આ પંચતત્વોનું જતન કરવું છે. વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વના ૧૯૩ … Read More

અમદાવાદમાં ફરીથી વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધ્યુ, પીરાણામાં સૌથી વધુ પ્રદૂષિત હવા

ગયા વર્ષે કોરોના મહામારીના પગલે લાગૂ કરાયેલા લૉકડાઉનમાં અમદાવાદમાં વાયુ પ્રદૂષણમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાર બાદ જનજીવન સામાન્ય બનતા ફરીથી વાયુ પ્રદૂષણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. … Read More