જંગલમાં આગઃ ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે ૧૧૨ લોકોના મોત, ૨૦૦ ગુમ થયા

ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. જે અત્યારે ૧૧૨ના આંકડા પર પહોંચી ગયો છે. ચિલીના મધ્યક્ષેત્રના જંગલમાં બે દિવસ પહેલા લાગેલી ભીષણ આગને કારણે રવિવારે ફાયર … Read More

ઈરાનના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં જોરદાર વિસ્ફોટ

તેહરાન: ઈરાનના સેમનાન પ્રાંતના ગરમસર શહેરના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં સોમવારે સવારે જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. આ માહિતી અર્ધ-સત્તાવાર મેહર ન્યૂઝ એજન્સીએ આપી હતી. અહેવાલો અનુસાર, વિસ્ફોટનો સ્ત્રોત હજુ સુધી નક્કી કરવામાં આવ્યો … Read More

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા, ૧૧ બાળકો, ૨ શિક્ષકોના મોત

વડોદરાઃ વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હોવાની ઘટના સામે આવી છે. આ બોટમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઘટનામાં ૧૦થી વધુ વિધાર્થીઓ તેમજ ૨ શિક્ષકોના મોત થયા છે. જ્યારે … Read More

Maharashtra: થાનેની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ લાગી આગ, એકનું મોત

મુંબઈને અડીને આવેલા થાને જિલ્લાની બદલાપુર એમઆઇડીસીમાં આજે ગુરૂવારે એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં એક કર્મચારીની મોત અને ચાર લોકો ઘાયલ થયાની માહિતી પ્રાપ્ત … Read More

અંજારમાં કેમો સ્ટીલની કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઇ, ૬ મજૂર જીવતા સળગ્યા, ૩નાં મોત

અંજારઃ કચ્છના અંજારમાં કેમો સ્ટીલની કંપનીમાં ઉત્તરાયણની રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સ્ટીલ કંપનીમાં ભઠ્ઠી ઊભરાઈ જતા ૬ મજૂર જીવતા સળગ્યા હતા. સ્ટીલ ઓગાળતા સમયે ૬ મજૂરો ગંભીર રીતે દાઝ્યા … Read More

ઉત્તર ઈરાનમાં ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 53 લોકો ઘાયલ

તેહરાન: ઉત્તર ઈરાનમાં મંગળવારે એક કોસ્મેટિક્સ ફેક્ટરીમાં વિસ્ફોટ અને પરિણામે આગ લાગવાથી 53 લોકો ઘાયલ થયા અને ફેક્ટરીની ઇમારતો અને સાધનોને નુકસાન થયું. અર્ધ-સત્તાવાર ફાર્સ સમાચાર એજન્સીએ આ માહિતી આપી … Read More

સુરત ઉધનામાં ડાઈંગ મીલમાં આગ લાગતા ૭ ફાયર ટેન્ડર મીલમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો

સુરતઃ સુરત શહેરમાં વહેલી સવારે આગની ઘટના બતા ઉધના વિસ્તાર ઇમરજન્સી સાયરનોથી ગુંજી ઉઠ્‌યું હતું. ઉધના રોડ નંબર ત્રણ પર ડાઇંગ મિલમાં આગ લગતા દોડધામ મચી હતી. ઉદ્યોગનગર રોડ નંબર … Read More

કોંગોમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 300 લોકોના મોત

કિન્શાસા: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડીઆરસી)માં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા 300 લોકોના મોત થયા છે. એક મંત્રીએ શુક્રવારે આ જાણકારી આપી. સામાજિક બાબતો, માનવતાવાદી બાબતો અને રાષ્ટ્રીય … Read More

ચીનમાં કોલસાની ખાણમાં દુર્ઘટના સર્જાઈ, ૧૨ લોકોના મોત, ૧૩ ઘાયલ

નના હેલોંગજિયાંગ પ્રાંતમાં કોલસાની ખાણમાં મોટો અકસ્માત થયો છે. આમાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા છે, જ્યારે ૧૩ લોકો ઘાયલ થયા છે. ચીની મીડિયાના અહેવાલો અનુસાર ઘાયલોને સારવાર માટે … Read More

Paryavaran Today Breaking: દહેજ સેઝ-1માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ, એક કામદારનું મોત

ભરૂચઃ દહેજ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ થવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. દહેજ સેઝ -1માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થયાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news