વચગાળાના બજેટમાં સરકાર જનતાને આપી શકે છે જીવનરક્ષક સસ્તી દવાઓની ભેટ

દિન પ્રતિદિન દવાઓના ભાવમાં વધારો થતાં લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. મોદી સરકારે પહેલાથી જ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા છે. તેમ છતાં, એવી અપેક્ષા રાખવામાં આવે … Read More

Paryavaran Today Breaking: દહેજ સેઝ-1માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ, એક કામદારનું મોત

ભરૂચઃ દહેજ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ થવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. દહેજ સેઝ -1માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થયાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં … Read More

અંકલેશ્વર જીઆઇડીસીની ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગી

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી જેની ઉપર ફાયર બ્રિગેડે કાબુ મેળવી લીધો છે. આગે ગણતરીની પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. સૂત્રો અનુસાર … Read More

આંધ્રપ્રદેશના અનાકાપલ્લીમાં ફાર્મા કંપનીની લેબમાં આગ, ૪ કામદારોના થયા મોત, CM એ વળતરની કરી જાહેરાત

સોમવારે મોડી સાંજે આંધ્રપ્રદેશના અનાકાપલ્લીમાં પરવાડા લૌરસ ફાર્મા લેબ્સ લિમિટેડ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં ચાર કામદારોના મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ ઈન્સ્પેક્ટરના જણાવ્યા … Read More