જમ્મુ-કાશ્મીરના જબરાન પહાડીઓમાં ભીષણ આગ ફાટી નીકળી

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરની બ્રેઈન-નિશાત રેન્જમાં જબરવાન હિલ્સના જંગલ વિસ્તારમાં રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આગ … Read More

ચિલીના જંગલોમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 131 થયો

સેન્ટિયાગો: ચિલીના વાલપારાઈસો ક્ષેત્રમાં જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 131 થઈ ગયો છે. દેશની લીગલ મેડિકલ સર્વિસ (SML) એ મંગળવારે આ જાણકારી આપી. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃતકોમાંથી … Read More

જંગલમાં આગઃ ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે ૧૧૨ લોકોના મોત, ૨૦૦ ગુમ થયા

ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. જે અત્યારે ૧૧૨ના આંકડા પર પહોંચી ગયો છે. ચિલીના મધ્યક્ષેત્રના જંગલમાં બે દિવસ પહેલા લાગેલી ભીષણ આગને કારણે રવિવારે ફાયર … Read More