ઉત્તરાખંડ સહીત ૨૪ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પૂર્વ ઉત્તર પ્રદેશના ૪૩થી વધુ જિલ્લામાં ભારે વરસાદને જોતા એલર્ટ આપવામાં આવ્યુ છે. … Read More

ગુજરાતની સાસાથે પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

નવીદિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં આજે ફરી વરસાદી માહોલ છવાઈ ગયો છે. અહીં સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે અને ક્યારેક ધીમો અને ક્યારેક ભારે વરસાદ દિવસભર ચાલુ … Read More

દેશના ૮ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ અને ગુજરાતમાં આગામી ૫ દિવસ વરસાદનું એલર્ટ

નવીદિલ્હી: દેશના અનેક રાજ્યોમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે. રાજધાની દિલ્હીમાં પણ હવામાન બદલાયું છે. ક્યારેક ભારે વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની જાય છે તો ક્યારેક ભેજવાળી ગરમીના … Read More

રાજસ્થાનના ભરતપુરમાં બસ સાથે ટ્રેલરની ટક્કરથી ભાવનગરના 11 શ્રદ્ધાળુઓના મોત

ભરતપુર:  રાજસ્થાનના ભરતપુર જિલ્લાના લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે વહેલી સવારે ટ્રેલર પાર્ક કરેલી બસ સાથે અથડાતા 11 શ્રદ્ધાળુઓના મોત થયા હતા જ્યારે લગભગ 15 લોકો ઘાયલ થયા હતા. સત્તાવાર … Read More

ઇકો ફ્રેન્ડલી ચૂંટણીઃ સિંગલ યુઝ પ્લાસ્ટિક અને નોન બાયોડિગ્રેડેબલ પ્રમોશનલ મટિરિયલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે

ઉદયપુર: ચૂંટણી પ્રચારમાં પ્લાસ્ટિક સામગ્રીના કારણે પર્યાવરણને થતા નુકસાન અંગે ભારતીય ચૂંટણી પંચ ચિંતિત છે. આ વખતે પંચે ઇકો-ફ્રેન્ડલી ચૂંટણીઓ પર ભાર મૂકતા વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી છે. રાજસ્થાનના મુખ્ય ચૂંટણી … Read More

સાબરમતી નદી પર રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવાની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું

ગાંધીનગર: સાબરમતી નદી પર રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવાની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકારે ડેમના નિર્માણ માટે ટેન્ડરો મંગાવ્યા બાદ ગુજરાત ભાજપના નેતા રમણલાલ વોરાએ મુખ્યમંત્રી … Read More

ધરોઈ ડેમના ઉપરવાસમાં ડેમ બનાવવાની જાહેરાતથી વિવાદ, ધારાસભ્ય સુખાજી ઠાકોરે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

મહેસાણા: રાજસ્થાન સરકારે ધરોઈ ડેમના ઉપરવાસમાં ડેમ બનાવવાની જાહેરાત કરી છે. જે ડેમનાં કારણે ઉત્તર ગુજરાતનાં પાંચ જીલ્લાઓમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જો રાજસ્થાન સરકાર પ્રસ્તાવિત બંધ બાંધે … Read More

વન્યજીવ પ્રત્યે જાગૃતિ લાવવા જનજાગૃતિ કાર્યક્રમ ચલાવવા જોઈએ

જયપુરઃ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે નવી પેઢીમાં વન્યજીવ વિશે જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો છે અને કહ્યું  કે વાઘ સંરક્ષણ માટે જનજાગૃતિ કાર્યક્રમો ચલાવીને સતત … Read More

એક વૃક્ષ, દેશ નામ અભિયાન હેઠળ 1.25 લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક

શ્રીગંગાનગર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અમૃતા દેવી પર્યાવરણ નાગરિક સંસ્થા દ્વારા જોધપુર પ્રાંત હેઠળના તેના વિસ્તારમાં 21 લાખ રોપાઓ વાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. શ્રીગંગાનગર જિલ્લામાં અપના સંસ્થાના નેજા હેઠળ ‘એક … Read More

રાજસ્થાનમાં બિપરજોય વાવાઝોડાથી જનજીવન પ્રભાવિત થયું

ગુજરાતના કચ્છ બાદ રાજસ્થાનમાં બિપરજોય તોફાનનો કહેર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે જન જીવન ખોરવાયું છે. ત્યારે પડતા પર પાટુ સમાન જાલોર જિલ્લાના સાંચોરમાં બંધ તૂટવાને કારણે અનેક … Read More