મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ‘કલમ નો કાર્નિવલ’ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન
અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે પુસ્તક મેળા ‘કલમનો કાર્નિવલ’નું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સુશીલાબેન રતિલાલ હોલ, અમદાવાદ સીજી રોડ ખાતે નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજિત ‘કલમનો કાર્નિવલ’ … Read More