VGGS દરમિયાન ૧૧ જાન્યુઆરીના રોજ “રિન્યુએબલ એનર્જી- પાથવે ટુ એ સસ્ટેનેબલ ફ્યુચર” પર સેમિનાર યોજાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા (IAS)એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ … Read More

વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સેમિનારનું આયોજન

જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાં કનોડિયા પીજી વિમેન્સ કોલેજ એન્ડ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર લાઈફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે 26 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવશે. … Read More