ધરોઈ ડેમમાં પાણીની આંશિક છતાં સતત આવકને લઈ સપાટી છલોછલ થઈ

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ છલોછલ ભરાઈ જવા પામ્યો છે. ધરોઈ ડેમની મહત્તમ જળસપાટી ૬૨૨ ફુટ છે અને આ સપાટીએ જળસ્તર ગુરુવારે પહોંચ્યુ હતુ. આમ ઉત્તર ગુજરાતના ખેડૂતો સહિત … Read More

સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે ઠોસ રોડમેપ અને ટાઇમલાઇન રજૂ કરવા AMC અને GPCBને HCનો નિર્દેશ

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ બાબતે હાઈકોર્ટે સાબરમતી નદીમાં પ્રદૂષણને લઇને આકરૂં વલણ અપનાવ્યું હતુ. શુક્રવારે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે એએમસી અને … Read More

સાબરમતી નદી પર રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવાની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું

ગાંધીનગર: સાબરમતી નદી પર રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવાની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકારે ડેમના નિર્માણ માટે ટેન્ડરો મંગાવ્યા બાદ ગુજરાત ભાજપના નેતા રમણલાલ વોરાએ મુખ્યમંત્રી … Read More

શહેરની શાન સાબરમતી નદી બની ગંદકીનું સામ્રાજ્ય

એક તરફ સરકાર સ્વચ્છતાની વાતો કરી રહી છે. ગુજરાતમાં સાફ-સફાઈ રહે તે માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. બીજીતરફ અમદાવાદ કોર્પોરેશન પણ સ્વચ્છતા માટે કાર્ય કરતું રહે છે. પરંતુ … Read More

સાબરમતી નદીમાં દુષિત પાણી ઠાલવવાનો ખેલ, ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ

જીપીસીબીની ઘોર બેદરકારી; માત્ર નોટિસો આપી જવાબદારી પૂર્ણ કર્યાનું નાટક? આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્ટ મિત્રની નિમણુંક કરાઇ છે, કોર્ટ મિત્રએ સાબરમતી નદીની સ્થળ તપાસ કરી ચિંતા વ્યક્ત કરી … Read More

હવે માટે સાબરમતીમાં નર્મદાનું પાણી નથી

  મોનસૂન સીઝનમાં ખૂબ જ ઓછો વરસાદ પડવાને કારણે, સાબરમતી નદી આગામી દિવસોમાં નર્મદા નદી પ્રાપ્ત કરશે નહીં. આ દુર્ગંધ, ગટરના પાણી અને રાસાયણિક કચરા જેવા અનેક સમસ્યાઓમાં પરિણમે છે. … Read More

સાબરમતી રિવરફ્રંટ પર બનશે શહેરની સૌથી ઊંચી ૨૨ માળની ત્રણ-ત્રણ ગગનચૂંબી બિલ્ડિંગ

સાબરમતી રિવરફ્રંટના પશ્ચિમ કિનારે શહેરની નવી ઓળખસમી ત્રણ ત્રણ ગગનચૂંબી ઈમારતો બનશે. જે શહેરમાં અત્યાર સુધીની સૌથી ઊંચી બિલ્ડિંગ હશે. આ બિલ્ડિંગની હાઈટ ૯૨.૪ મીટર જેટલી હશે. આ બિલ્ડિંગો સાબરમતીના … Read More

બુલેટ ટ્રેન માટે સાબરમતીથી વટવા સુધી ચાર હજાર વૃક્ષો કાપવામાં આવશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતીથી વટવા સુધીના રૂટમાં આવતા આશરે ૪ હજારથી વધારે વૃક્ષ હટાવવામાં આવશે. પર્યાવરણની જાળમણીના ભાગરૂપે એનએચએસઆરસીએલ દ્વારા ૯૦ સેન્ટીમીટરથી વધુ ઘેરાવવાળા વૃક્ષોને કાપી દેવામાં આવશે. જ્યારે … Read More