રાપર પાસે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

પૂર્વ કચ્છના વાગડ વિસ્તારના તાલુકા મથક રાપર શહેરથી ૧૯ કિલોમીટર દૂર એક ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના અનેક સ્થળોએ ઘરમાં મીઠી ઊંઘ માણી રહેલા લોકો જાગીને બેઠા … Read More

નારાણપુરામાં ડમ્પિંગ સાઈટને લઈ સ્થાનિકોમાં રોષ

અમદાવાદમાં નારણપુરા એઇસી ચાર રસ્તા પાસે સ્થાનિકોએ બીઆરટીએસ બસોને રોકીને ચક્કાજામ કર્યો છે. એઇસી ચાર રસ્તા પાસે તોડેલી ઇમારતોનો કચરો નાખી ડમ્પ સાઇટ બનાવતાં સ્થાનિકોએ રસ્તા પર ઊતરીને વિરોધ શરૂ … Read More

તા.૧ થી ૭ માર્ચ દરમિયાન દેશભરમાં જનઔષધિ સપ્તાહની ઉજવણી

નાગરિકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવા મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર, નાગરિકો માટે … Read More

ભારત ઈમરજન્સી ઓઈલ સ્ટોકનો ઉપયોગ કરી શકે છે

ભારત તેના ઈમરજન્સી ઓઈલ સ્ટોકનો ઉપયોગ કરી શકે છે. સરકાર તેલની કિંમતોને નિયંત્રણમાં રાખવાનો ર્નિણય લઈ શકે છે. યુક્રેન સામે રશિયાના યુદ્ધને કારણે વૈશ્વિક પુરવઠાને અસર થઈ છે. સરકાર આંતરરાષ્ટ્રીય … Read More

ખેડા પાસે ટેન્ક્રમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો

ખેડા નજીકથી અમદાવાદ-મુંબઈને જોડતો નેશનલ હાઇવે નંબર ૪૮ પસાર થાય છે. આ હાઈવેના ખેડા ધોળકા બ્રિજ પાસે પસાર થઈ રહેલું ટેન્કર નં. (જીજે-૧૨-એવાય-૯૬૧૫)ના ટાયરમાં એકાએક આગ લાગી હતી. ચાલુ વાહનમાં … Read More

વલસાડના ઉમરગામની એક કંપનીમાં ભીસણ આગ ફાટી નીકળી

ઉમરગામ જીઆઈડીસીમાં તાડપત્રી બનાવતી એક કંપનીમાં સવારના ભાગે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. સદનસીબે તમામ લોકો સલામત સ્થળે ચાલ્યા જતા જાનહાનિ થતા અટકી હતી. ઉમરગામ ફાયરની ટીમને જાણ થતા … Read More

કડી તાલુકામાં ગેસની દૂર્ગધથી સ્થાનિકોની તબિયત બગડી, મેડીકલ સ્ટાફ દોડતું થયું

કડી તાલુકામાં અનેક કંપનીઓ આવેલી છે. જેમાંથી નિકળતા ધુમાડાના લીધે સમગ્ર પંથકમાં પ્રદુષણ ફેલાયુ, જેમાં સ્થાનિકોમાં અનેક રોગચાળો પ્રસરી રહ્યો હતો અને આ વિસ્તારમાં રાત્રિના સમયે વાયુ પ્રદુષણથી લોકોના આરોગ્ય … Read More

કેમિકલ વેસ્ટ નિકાલના કારણે વિશ્વામિત્રી નદી થઇ પ્રદુષિત

મહીસાગરમાં પાણી થઇ રહેલી ફીણની સમસ્યા વડોદરાના ઉદ્યોગોનું પોર તરફથી ઢાઢરમાં અને કલાલી મકરપુરાના ઉદ્યોગોનું વિશ્વામિત્રીમાં ઠલવાતા આવો નજારો વર્ષમાં ઘણા મહિનાઓ સુધી રહે છે. જીપીસીબીના પ્રાદેશિક અધિકારી આર.બી.ત્રિવેદીએ જણાવ્યું … Read More

ગાંધીનગરના સાંતેજમાં જીઆઈડીસી ભયાનક આગ લાગી

ગાંધીનગરના સાંતેજમાં રેસીનોવા કંપનીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં અમદાવાદ-ગાંધીનગર ફાયર બ્રિગેડની ગાડીઓનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આગનું સ્વરૂપ જોતાં ફાયર વિભાગે મેજર … Read More

અમરેલી દુધાળા ગામમાં ઘરોની છત પર સોલાર પેનલ લગાવાશે

આવનારા દિવસોમાં દુધાળા ગામના કોઈ પણ વ્યક્તિને લાઈટબીલ ભરવું ન પડે અથવા તો વધારે વપરાશ કરે તેટલું જ કરવું પડે એવું લાંબાગાળાનું આયોજન કરી ગામ લોકોને ફાયદો થાય તે માટેની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news