કેમિકલ વેસ્ટ નિકાલના કારણે વિશ્વામિત્રી નદી થઇ પ્રદુષિત

મહીસાગરમાં પાણી થઇ રહેલી ફીણની સમસ્યા વડોદરાના ઉદ્યોગોનું પોર તરફથી ઢાઢરમાં અને કલાલી મકરપુરાના ઉદ્યોગોનું વિશ્વામિત્રીમાં ઠલવાતા આવો નજારો વર્ષમાં ઘણા મહિનાઓ સુધી રહે છે. જીપીસીબીના પ્રાદેશિક અધિકારી આર.બી.ત્રિવેદીએ જણાવ્યું … Read More

અંકલેશ્વરના મટીયાદમાં કેમિકલ વેસ્ટ ટ્રક જપ્ત

અંકલેશ્વરના મટિયાડ વિસ્તારમાં લોકો દ્વારા જપ્ત કરાયેલ કેમિકલ વેસ્ટ ટ્રક. ગ્રામજનો દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. માટીયાદ ગામની સીમ પર ખાલી જમીન પર કેમિકલ વેસ્ટનો નિકાલ … Read More