યોગેશ પરીખ, ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એન્વાર્યમેન્ટ કમિટી ચેરમેન સાથે પર્યાવરણ ટુડેની વિશેષ મુલાકાત

થોડા દિવસ પહેલા ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં જીપીસીબીના ચેરમેન બારડ, સભ્ય સચિવ એ.વી. શાહ અને યૂનિટ હેડ રાજેશભાઈ પરમાર સાથે મુલાકાત થઇ હતી. ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ … Read More

રાજકોટમાં પમ્પિંગ સ્ટેશનમાં ૪ માર્ચે નવી પેનલ ફીટ કરાતા પાણી વિતરણ બંધ રહેશે

રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ, સેન્ટ્રલ ઝોન અંતર્ગત જ્યુબેલી પમ્પિંગ સ્ટેશન પર જૂની પેનલ કાઢીને તે જગ્યા પર નવી એમસીસી અને એપીએફસી પેનલ ફિટીંગ કરવાની કામગીરીને લઇને ૪ માર્ચના રોજ પાણીકાપ … Read More

સુરતમાં આંગણવાડી નજીક ગંદકી ફરિયાદ કરવા છતાં નિરાકરણ નહીં

સુરતમાં જહાંગીરપુરા એસ.એમ.સી આવાસમાં આવેલી બાળ મંદિર (આંગણવાડી) નજીક ગટરની ગંદકીને લઈ લોકોમાં રોષ ફાટી નીકળી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ૨૦ દિવસથી કુદરતી હાજતનું પાણી અને મળમૂત્ર શાળાથી ૧૦ … Read More

સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન

બાકરોલ સોસાયટી વિકાસ સંગઠન હેઠળ કુલ ૨૧ સોસાયટી આવેલી છે, જે બાકરોલ વિસ્તાર વોર્ડ નંબર એકમાં આવે છે. આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જવાની વર્ષો જૂની સમસ્યા છે, જે ખૂબ … Read More

કચરામાંથી દરરોજનું ૭૦૦ લિટર પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન શરૂ થયું

અદ્ભુત સંશોધન આફ્રિકન દેશ ઝામ્બિયાએ કર્યું છે. જૂના ટાયર અને પ્લાસ્ટિકના ડબ્બામાંથી પેટ્રોલ-ડીઝલ બનાવવામાં આવી રહ્યું છે. ઝામ્બિયાની સેન્ટ્રલ આફ્રિકન રિન્યુએબલ એનર્જી કોર્પોરેશન દરરોજ ૧.૫ ટન કચરામાંથી ૬૦૦-૭૦૦ લિટર ડીઝલ … Read More

ડભોઈની સુહાની ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ ફાટી નીકળી

વડોદરા શહેરના ડભોઇ રોડ એમ. એમ. વોરા શોરૂમની સામે વુડન મોલ્ડીંગ, આર્ટિકલ, તેમજ સી.એન્‌.સી. ક્રેવીગ એન્ડ કટીંગનું કામ કરતી કંપની આવેલી છે. આ કંપનીના સંચાલક પ્રિતેશભાઇ કાટવાલા અને રાજ કાટવાલા … Read More

ભુજ જીઆઈડીસીમાં મગફળીના ફોત્રાના ઢગલામાં ભીષણ આગ

કચ્છ જિલ્લા મથક ભુજના માધાપર હાઇવે પર આવેલા જીઆઈડીસી વિસ્તારમાં ખુલા પ્લોટમાં પડેલા મગફળીના વિશાળ જથ્થા અચાનક આગ ફાટી નીકળી હતી. જે સળગી રહી છે. અંદાજિત ૮૦ ટ્રક ભરાય એટલા … Read More

મહેસાણાના કુકસમાં ગટર કામને અટકાવવાની રજૂઆત કરાઈ

મહેસાણા તાલુકાના કુકસ ગામમાં કોઈ એક વ્યક્તિના લાભાર્થે ગામતળ જમીનમાં ગટરનું કામ કરી સરકારનાં નાણાંનો દુરૂપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યો હતો. જેથી ગટરના કામને અટકાવવાની માંગણી સાથે … Read More

સુએઝ કેનાલમાંથી પસાર થતા જહાજો માટે ટ્રાન્ઝિટ ચાર્જમાં ૧૦ ટકા સુધીનો વધારો

સુએઝ કેનાલ દ્વારા માલસામાનની અવરજવર હવે વધુ મોંઘી બનશે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગો પૈકીના એક સુએઝ કેનાલમાંથી પસાર થતા જહાજો માટે ટ્રાન્ઝિટ ચાર્જમાં ૧૦ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. … Read More

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા વાયુસેના મદદ કરશે

ભારતીય વાયુસેના મંગળવારથી ભારતીયોને બહાર કાઢવા માટે અનેક C-૧૭ એરક્રાફ્ટ તૈનાત કરી શકે છે. લોકોને બહાર કાઢવાની સાથે IAF એરક્રાફ્ટ માનવતાવાદી સહાયને વધુ અસરકારક રીતે પહોંચાડવામાં પણ મદદ કરશે. અત્યાર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news