કોડીનારમાં વીજતણખાથી ખેતરનો પાક સળગી ગયો
કોડીનાર તાલુકાના ખેડૂત રાયસિંહ ભાઈ પાંચ વીઘા જમીન ધરાવે છે.આ વર્ષે રવિપાકમાં ઘઉંનું વાવેતર કર્યું હતું જે પાક હવે તૈયાર થવા જઈ રહ્યોં હતો. પરંતુ શેઢા પરથી પસાર થતી વીજલાઈનમાંથી … Read More
કોડીનાર તાલુકાના ખેડૂત રાયસિંહ ભાઈ પાંચ વીઘા જમીન ધરાવે છે.આ વર્ષે રવિપાકમાં ઘઉંનું વાવેતર કર્યું હતું જે પાક હવે તૈયાર થવા જઈ રહ્યોં હતો. પરંતુ શેઢા પરથી પસાર થતી વીજલાઈનમાંથી … Read More
મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. જ્યારે દરિયામાં જોરદાર તોફાન આવે છે ત્યારે તેના પહેલા જે લક્ષણો જોવા મળે છે તે મુંબઈમાં જોવા મળી રહ્યા છે. દરિયામાં … Read More
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના નવેમ્બર ૨૦૨૧ના રિપોર્ટ પ્રમાણે પુરતા સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે નથી. જે ૯ સુએઝ પ્લાન્ટ છે તેમાંથી ૭ કાયદા પ્રમાણે કામ નથી કરતા … Read More
કચ્છમાં ઉનાળાની શરૂઆત સાથે જ અચાનક આગના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં બે સ્થળે આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં ભુજ શહેર ખાતેના વ્યાયામ શાળા સામેના … Read More
ખંભાળિયાના જામનગર રોડ પર આવેલા એક રહેણાક મકાનમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતાં વિસ્તારમાં અફરા-તફરી સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે ખસેડાયા છે. જેમાં એકની … Read More
ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજળીની માંગ વધી જતી હોય છે. જેનાં કારણે ઘણીવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે. જેનાં પગલે યુજીવીસીએલ દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે ગાંધીનગરના કલોલ શહેર અને ગ્રામ્ય … Read More
ઠંડી હજુ ગઈ હતી કે ગરમી વધવા માંડી હતી. ગરમી વધી રહી હતી કે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ સહિત મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં તાપમાનમાં વધારો … Read More
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવનિર્મિત અમદાવાદ (પૂર્વ) ની પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ તા. ૦૪.૦૩.૨૦૨૨ ના રોજ સાંજે ૫-૦૦ કલાકે વન અને પર્યાવરણ વિભાગના માનનીય કેબીનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા માનનીય રાજયકક્ષાના … Read More
રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજિયાત હોય આ માટે સંબંધિત ગ્રામ્ય પંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક … Read More
સ્ટોક નિયંત્રણ અને રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધની અસરને કારણે આપણા દેશ માં ખાદ્યતેલમાં કૃત્રિમ અછત-તેજી જોવા મળી રહી છે. સ્ટોક નિયત્રંણ લાગુ કરીને નાના વેપારી, ઓઈલમિલરો પર લગામ કસવાનો પ્રયાસ … Read More