સરસપુરમાં વરસાદી પાણીમાં કેમિકલવાળું પાણી ફરી વળ્યું

અમદાવાદના સરસપુરમાં રોડ પર ફરી વળેલા કેમિકલના પાણીનો છે. ગટરો બેક મારતા રોડ પર ફીણ સાથેનું ઝેરી કેમિકલયુક્ત પાણી ફરી વળ્યું હતું. મ્યુનિ.એ નજીકમાં આવેલી અરવિંદ મિલના પ્લાન્ટ ઉપરાંત અન્ય … Read More

સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન

બાકરોલ સોસાયટી વિકાસ સંગઠન હેઠળ કુલ ૨૧ સોસાયટી આવેલી છે, જે બાકરોલ વિસ્તાર વોર્ડ નંબર એકમાં આવે છે. આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જવાની વર્ષો જૂની સમસ્યા છે, જે ખૂબ … Read More

ગાંધીનગરના ઘ- ૪નાં અંડરબ્રિજમાં વરસાદ વિના જ પાણી

ગાંધીનગરમાં નગરજનોનાં ભારે વિરોધ વચ્ચે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ઘ-૪ સર્કલનો ભોગ લઈને કરોડોના ખર્ચે બિન જરૂરી અંડરબ્રિજ બનાવી દેવામાં આવ્યો છે. જો કે અંડરબ્રિજની કામગીરીને લઈને શરૂઆતથી ભ્રષ્ટાચારનાં આક્ષેપો … Read More

ગુલાબનગરમાં વરસાદી પાણી નિકાલ માટે તંત્ર દોડ્યા

જામનગરના ગુલાબનગર વિસ્તારના કોર્પોરેટર અને ડે. મેયર તપન પરમારે કમિશનરને રજૂઆત કરતા કમિશનર વિજય ખરાડી, સિટી એન્જિનિયર શૈલેષ જોષી સહિતના ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી જઈ ત્યાંના લોકોની તકલીફો જાણી હતી. … Read More

મોટી આદરજના પરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા રોગચાળાની દહેશત : ગ્રામજનો પરેશાન

રાજય તેમજ ગાંધીનગરમાં છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે. તેમાં જિલ્લાના મોટી આદરજ ગામના કલ્યાણજીના પરામાં વરસાદી પાણીનો નિકાલ નહી થતાં ખાબોચીયા ભરાયા છે. વરસાદી પાણીથી રોગચાળો ફાટી નિકળે … Read More