પોશીત્રા ગામમાં ૫૦ ઈંચ વરસાદ પડતા પાક નિષ્ફળ

છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદને લીધે ઘણું નુકશાન થયું છે ત્યારે દ્વારકા તાલુકાના પોશીત્રા ગામે ચાલુ સિઝનનો ૫૦ ઇંચ વરસાદ પડી જતાં ખેડૂતો પાયમાલીની પરિસ્થિતિમાં મૂકાયા છે. પોશીત્રાનાં ખેતરોમાં વરસાદી … Read More

સુરતના પુણા ગામમાં પાણીના પ્રશ્ને રહિશોએ રામધૂન સાથે વિરોધ કરાયો

સુરતના પુણા વિસ્તારમાં આવેલી નારાયણ નગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ફરિયાદ ઉઠી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો ઉકેલ ન આવતા રહીશો દ્વારા રામધૂન કરીને શાસકોને … Read More

રાજપીપળા પાસે કરોડોના ખર્ચે બનેલા પુલમાં ૨૦ ફૂડનું ગાબડું પડ્યું

રાજપીપળા અને રામગઢ વચ્ચેથી પસાર થતી કરજણ નદી પર બે વર્ષ પહેલાં કરોડો રૂપિયાના ખર્ચથી બ્રિજ બનાવવામાં આવ્યો હતો.પણ માત્ર બે વર્ષમાં જ બ્રિજ ખખડધજ બની ગયો છે. બ્રિજ બનાવતી … Read More

અમદાવાદના બલોલનગર ચાર રસ્તા પાસે વિશાળ ભુવો પડતા રાહદારીઓ પરેશાન

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ભુવા પડવાની શરૂઆત થઇ હતી. અત્યાર સુધીમાં શહેરમાં ૭૦થી વધુ જગ્યાએ ભૂવા પડ્યા છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ બંધ છે ત્યારે શહેરના … Read More

હિમાચલ પ્રદેશમાં પૂર-ભૂસ્ખલનમાં ૨૨ ના મોત

હિમાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, અચાનક પૂર અને વાદળ ફાટવાને કારણે તબાહી મચાવી દીધી છે. અવિરત વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. … Read More

કલોલમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નક્ષત્ર વનના નિર્માણ માટે વૃક્ષારોપણ કર્યું

અમિત શાહે કલોલ તાલુકાના નારદીપુર ગામે “મિશન મિલિયન ટ્રી” અન્વયે નિર્માણાધિન નક્ષત્ર વનમાં વૃક્ષારોપણ અભિયાનમાં ઉપસ્થિત રહી નવ ગ્રહોના સૂચક વૃક્ષોનું આરોપણ કર્યું હતું. તેઓએ નક્ષત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, … Read More

દહેરાદૂનના રાયપુરમાં વાદળ ફાટ્યું : પુર જેવી સ્થિતિ

ઉત્તરાખંડમાં શુક્રવાર સવારથી મૂશળધાર વરસી રહેલા વરસાદે તબાહી મચાવી છે. દહેરાદૂન જિલ્લાના રાયપુર બ્લોકમાં શનિવારે પણ વાદળ ફાટ્યું સરખેત ગામના લોકોએ જણાવ્યું કે આ ઘટના વહેલી સવારે પોણા ત્રણ વાગ્યાની … Read More

સંત સરોવરના ૨૧ દરવાજા ખોલી પાણી છોડતા નદી કિનારાના ગામડાઓને એલર્ટ અપાયું

ઉત્તર ગુજરાતમાં અને મુખ્યત્વે સાબરમતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી ગાંધીનગરમાં પાણીનો આવરો વધવાની સંભાવનાને પગલે સંત સરોવર અને હેઠવાસના વિસ્તારોમાં ૧૦ ગામના લોકોને સાવચેતીના પગલાં તરીકે નદી … Read More

મેશ્વો ડેમની સપાટી ૨૧૪.૬૧ પહોંચી ઓવરફલો થઈ

યાત્રાધામ શામળાજી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદના કારણે મેશ્વો ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થતો રહ્યો છે. મેશ્વો ડેમની મુખ્ય સપાટી ૨૧૪.૫૯ મીટર … Read More

નવસારી શહેરમાં ભારે વરસાદના પગલે રસ્તાઆની હાલત ખરાબ

નવસારી શહેરમાં દર વર્ષે ચોમાસાની સિઝનમાં રસ્તાનું ધોવાણ થતું હોય છે પરંતુ આ સમસ્યાનો નક્કર ઉકેલ આજ સુધી પાલિકાને મળ્યો નથી. ચોમાસાની સિઝન ગયા બાદ રોડ રસ્તાઓનું સમારકામ તો થાય … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news