NTPCના કનિહા પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવાયો

ભુવનેશ્વર:  ઓડિશાના તાલચેરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)ના કનિહા પ્લાન્ટના કન્વેયર બેલ્ટમાં શનિવારે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે બેલ્ટને વ્યાપક નુકસાન થયું હતું. NTPC સૂત્રોએ જણાવ્યું હતું કે … Read More

અમદાવાદના જુહાપુરામાં ભુવો પડતાં પાણીની લાઈનમાં થયું ભંગાણ

અમદાવાદમાં અવારનવાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતું હોય છે. સવારે શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલી બરફની ફેકટરી પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે લાખો લિટર પાણી વહી ગયું હતું. ભુવો … Read More

અમદાવાદના બલોલનગર ચાર રસ્તા પાસે વિશાળ ભુવો પડતા રાહદારીઓ પરેશાન

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ભુવા પડવાની શરૂઆત થઇ હતી. અત્યાર સુધીમાં શહેરમાં ૭૦થી વધુ જગ્યાએ ભૂવા પડ્યા છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ બંધ છે ત્યારે શહેરના … Read More