સુરતના પુણા ગામમાં પાણીના પ્રશ્ને રહિશોએ રામધૂન સાથે વિરોધ કરાયો

સુરતના પુણા વિસ્તારમાં આવેલી નારાયણ નગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ફરિયાદ ઉઠી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો ઉકેલ ન આવતા રહીશો દ્વારા રામધૂન કરીને શાસકોને … Read More