૪૦ ગામને જોડતા અંડરપાસમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું

દક્ષિણ ગુજરાતના વલસાડમાં મેઘરાજાએ કહેર મચાવતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ લોકો માટે મુશ્કેલી લઈને આવ્યો છે. સૌથી વધુ મુશ્કેલી વલસાડ … Read More

આસામમાં પૂરથી ૮૦૦ ગામો ડૂબી ગયા, ૧.૨ લાખ લોકો પ્રભાવિત

આસામમાં દુષ્કાળ પછી હવે ભીષણ પૂરે તબાહી મચાવી છે. પૂરના કારણે રાજ્યભરના અનેક શહેરો અને ગામડાઓ ડૂબી ગયા છે. બુધવારે પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ બની હતી. અત્યાર સુધીમાં ૧.૨ … Read More

અબડાસાના ૧૯-૧૯ ગામોને એલર્ટ કરાયા, SDRFની બે ટીમ સ્ટેન્ડબાય

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના સંકટને લઇને તંત્ર એલર્ટ થઇ ગયુ છે. સાવચેતીના ભાગ રુપે કચ્છના કંડલા બંદર પર વાવાઝોડાને પગલે કાર્ગો હેન્ડલિંગ બંધ કરી દેવાયુ છે. કંડલા પોર્ટ પર તમામ એક્ટિવિટી … Read More

તાલુકા દીઠ એક ગામને સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવા કવાયત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દિઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે ૧૬ જિલ્લાના ૩૫ ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ … Read More

મોદી સરકારના આ પગલાંથી બદલાશે હજારો ગામડાઓની તસવીર : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૧૦ અને ૧૧ એપ્રિલના રોજ અરુણાચલ પ્રદેશની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ ભારત-ચીન સરહદે આવેલા એક ગામ કિબિથુમાં વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ ની શરૂઆત કરશે. ભારત સરકારે … Read More

મોડાસાના એક ગામે આગની ઘટના બની, આસપાસના લોકો દોડી આવ્યા પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી આગ

શિયાળાના સમયે આગની ઘટના વધુ સામે આવતી હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી દરમિયાન લાકડા સળગાવી તાપણા કરતા હોય છે. ત્યારે ક્યાંક તણખલાથી, તો ક્યાંય શોર્ટ સર્કિટથી આગ લાગતી હોય છે. … Read More

ઉત્તરાખંડમાં જોશીમઠથી થોડે દૂર સ્થિત સેલંગ ગામના ઘરોમાં તિરાડ-ખેતરોમાં જમીન ખસતા લોકોમાં ફફડાટ મચ્યો

ભૂસ્ખલનથી પ્રભાવિત જોશીમઠની સાથે આસપાસના ઘણા વિસ્તારો પણ જમીન ધસી જવાના ભય હેઠળ આવી ગયા છે. જોશીમઠથી થોડે દૂર આવેલા સેલંગ ગામમાં જોશીમઠ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અહીં માત્ર … Read More

વાંસદા તાલુકાના ગામોમાં બેવાર ભૂકંપના આંચકાથી લોકોમાં ડર

દેશ સહિત ગુજરાતમાં ભારે વરસાદથી બધે પાણી ભરાયા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે નદીઓ પાણીથી તરબોળ છે, ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે તેની વચ્ચે વાંસદા તાલુકાને અડીને આવેલા … Read More

સંત સરોવરના ૨૧ દરવાજા ખોલી પાણી છોડતા નદી કિનારાના ગામડાઓને એલર્ટ અપાયું

ઉત્તર ગુજરાતમાં અને મુખ્યત્વે સાબરમતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી ગાંધીનગરમાં પાણીનો આવરો વધવાની સંભાવનાને પગલે સંત સરોવર અને હેઠવાસના વિસ્તારોમાં ૧૦ ગામના લોકોને સાવચેતીના પગલાં તરીકે નદી … Read More

આમલી ડેમમાંથી પાણી છોડાતા ૨૦થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા

દક્ષિણ ગુજરાતના પોન્ડીચેરી સમાન ગણાતા ઉમરપાડા તાલુકામાં દર ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદ વરસતો હોઈ છે. ત્યારે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ૬ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેની અસર … Read More