કલોલમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નક્ષત્ર વનના નિર્માણ માટે વૃક્ષારોપણ કર્યું

અમિત શાહે કલોલ તાલુકાના નારદીપુર ગામે “મિશન મિલિયન ટ્રી” અન્વયે નિર્માણાધિન નક્ષત્ર વનમાં વૃક્ષારોપણ અભિયાનમાં ઉપસ્થિત રહી નવ ગ્રહોના સૂચક વૃક્ષોનું આરોપણ કર્યું હતું. તેઓએ નક્ષત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, … Read More